DOWNLOAD! તમારી ગુજરાત એપ્લિકેશન હમણાં જ ડાઉનલોડ કરો

મિનિયાપોલિસથી ડેલ્ટા એરલાઇન્સની ફ્લાઇટને અકસ્માત નડ્યો, 8 લોકો ઘાયલ, 3ની સ્થિતિ ગંભીર, પ્લેનમાં 80 જેટલા મુસાફરો સવાર હતા ટોરોન્ટોના પિયર્સન એરપોર્ટ પર આગમન સમયે ડેલ્ટા એરલાઇન્સનું વિમાન પલટી ગયું હતું અને પેરામેડિક્સના જણાવ્યા અનુસાર ઓછામાં ઓછા આઠ લોકો ઘાયલ થયા છે. આ વિસ્તારમાં ભારે બરફના તોફાનો આવ્યા છે. જેના પગલે આ પ્લેન ક્રેશ થયું હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળી રહ્યું ...

ભારત-કેનેડા તણાવ વચ્ચે, ‘ઇમિગ્રેશન, રેફ્યુજીસ એન્ડ સિટીઝનશિપ કેનેડા’ (IRCC) ને ટાંકીને એક અહેવાલ રજૂ કરાયો, કોલેજો કે યુનિવર્સિટીઓમાં તેમને ‘નો-શો’ તરીકે ચિહ્નિત કરવામાં આવ્યા Indian Student missing Canadian Colleges : ભારત-કેનેડા તણાવ વચ્ચે, ‘ઇમિગ્રેશન, રેફ્યુજીસ એન્ડ સિટીઝનશિપ કેનેડા’ (IRCC) ને ટાંકીને એક અહેવાલ રજૂ કરવામાં આવ્યો છે જે ચોંકાવનારો છે. વાસ્તવમાં, આ રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે કેનેડા ...

વડાપ્રધાન બનવા માટે કેટલાક ક્રાઇટેરિયા કેનેડાની લિબરલ પાર્ટીએ બનાવ્યા, ઓક્ટોબર 2025માં કેનેડામાં યોજાશે ચૂંટણી ભારતમાં ઘણીવાર કોઇ પાર્ટીના અધ્યક્ષપદ કે રાજ્યના મુખ્યમંત્રી અથવા કહીએ કે દેશના વડાપ્રધાનનું પદ ખાલી પડે છે. ચૂંટણી સમયે ઘણી પાર્ટીઓ જાહેર કરે છે કે આ પ્રતિષ્ઠિત પદ માટે અમારા એક્સ.વાય.ઝેડ. નેતા ઉમેદવાર રહેશે. હાલ કેનેડામાં જસ્ટીન ટ્રુડોએ વડાપ્રધાનપદેથી રાજીનામું આપ્યું છે. તેઓ લિબરલ પાર્ટીના નેતા ...

કેનેડાને મળી શકે છે હિન્દુ વડાપ્રધાન, જસ્ટિન ટ્રુડોના રાજીનામા પછી, ઘણા અગ્રણી કેનેડિયન રાજકારણીઓએ કેનેડાના પીએમ પદ માટે પોતાની ઉમેદવારી રજૂ કરી જસ્ટિન ટ્રુડોના રાજીનામા પછી, ઘણા અગ્રણી કેનેડિયન રાજકારણીઓએ કેનેડાના પીએમ પદ માટે પોતાની ઉમેદવારી રજૂ કરી છે. આ દરમિયાન, ભારતીય મૂળના સાંસદ ચંદ્ર આર્યએ પણ વડા પ્રધાન પદ માટે પોતાની ઉમેદવારી રજૂ કરી છે, જેના પછી હવે પ્રશ્ન ...

પંજાબનો 20 વર્ષીય વિદ્યાર્થી હર્શદીપ સિંઘ સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા દરમિયાન મોતને ભેટ્યો, પોલીસે 2 લોકોની ધરકપડ કરી શુક્રવારે (06 ડિસેમ્બર, 2024) કેનેડાના એડમોન્ટનમાં એક એપાર્ટમેન્ટમાં 20 વર્ષીય ભારતીય વિદ્યાર્થીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી, કેનેડિયન પોલીસે શનિવારે (07 ડિસેમ્બર, 2024) બે આરોપી, ઇવાન રેન અને જુડિથ સોલ્ટોની ધરપકડ કર્યા પછી જણાવ્યું હતું માં અને પ્રથમ ડિગ્રી હત્યાનો ...

કેનેડાના વડા પ્રધાને દેશમાં ખાલિસ્તાન તરફી અલગતાવાદીઓની હાજરીને સ્વીકારી પણ કહ્યું કે સમગ્ર શીખ સમુદાય તેનું પ્રતિનિધિત્વ કરતો નથી ઓટાવાઃ ભારત સાથેના રાજદ્વારી તણાવ વચ્ચે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ પહેલીવાર સ્વીકાર્યું છે કે તેમના દેશમાં ખાલિસ્તાનીઓ હાજર છે. ભારત લાંબા સમયથી કેનેડા દ્વારા ભારત વિરોધી ઉગ્રવાદીઓને જગ્યા આપવાની વાત કરી રહ્યું છે. અભૂતપૂર્વ ઘટનાક્રમમાં, કેનેડાના વડા પ્રધાને દેશમાં ખાલિસ્તાન તરફી ...

કેનેડાના વિદેશ પ્રધાન મેલાની જોલીનું નિવેદન : આંતરરાષ્ટ્રીય દમનનું આ સ્તર કેનેડાની ધરતી પર ન થઈ શકે. રશિયાએ જર્મની અને બ્રિટનમાં આવું કર્યું છે અને આપણે આ મુદ્દે મક્કમ રહેવું જોઈએ મોન્ટ્રીયલમાં કેનેડાના વિદેશ મંત્રી મેલાની જોલીએ ભારતની તુલના રશિયા સાથે કરી અને કહ્યું, ‘અમે અમારા ઈતિહાસમાં આવું ક્યારેય જોયું નથી. આંતરરાષ્ટ્રીય દમનનું આ સ્તર કેનેડાની ધરતી પર ન થઈ ...

વિદેશી હસ્તક્ષેપ આયોગ સમક્ષ પોતાની જુબાનીમાં ટ્રુડોએ પોતે સ્વીકાર્યું છે કે જ્યારે તેમણે શરૂઆતમાં આ મામલો ઉઠાવ્યો ત્યારે તેમની સરકાર પાસે ભારત વિરુદ્ધ મજબૂત પુરાવા નહોતા કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ વારંવાર પુનરોચ્ચાર કર્યો છે કે ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારત સરકારના એજન્ટો સામેલ હતા. ટ્રુડોના આ આરોપને કારણે ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો હાલમાં તણાવના સમયગાળામાંથી પસાર ...

જસ્ટીન ટ્રુડોનું આગમાં ઘી હોમે તેવું નિવેદન, કેનેડાના નાગરિકોની સુરક્ષા માટે કોઇપણ પગલું ભરીશું, ભારતે કહ્યું, તમારા રાજદ્વારીઓએ 19 ઓક્ટોબર 12 વાગ્યા સુધીમાં ભારત છોડવું પડશે ભારતે કેનેડિયન રાજદ્વારીઓને હાંકી કાઢ્યા છે અને તેમને શનિવાર, 19 ઓક્ટોબરની મધ્યરાત્રિ 12 પહેલા ભારત છોડવા કહ્યું છે. MEA ઑફિસ છોડતી વખતે, વ્હીલરે કહ્યું કે ભારતે આરોપો અંગે ઓટ્ટાવામાં કરેલા દાવાઓનું પાલન કરવું જોઈએ. ...

જશ જીતેનકુમાર પટેલનું 1 જુલાઇએ કેનેડા ડેના દિવસે મિત્રો સાથે ફરવા નિકળ્યો ત્યારે નદીમાં ડૂબવાથી થયું મોત, મિત્રો દ્વારા ગો ફંડ ફોર મી પેજ શરૂ કરાયું, 49 હજાર ડોલર એકઠા કરાયા પીટરબરોની ફ્લેમિંગ કોલેજમાં ભણતો હતો જશ પટેલ, મિત્રો દ્વારા ગો ફંડ મી પેજ શરૂ કરાયું નમસ્કાર ગુજરાત ન્યૂઝ.કેનેડામાં ગુજરાતના વિદ્યાર્થી જશ જીતેનકુમાર પટેલનું મોત થયું છે. 1 જુલાઇના રોજ ...