જસ્ટીન ટ્રુડોનું આગમાં ઘી હોમે તેવું નિવેદન, કેનેડાના નાગરિકોની સુરક્ષા માટે કોઇપણ પગલું ભરીશું, ભારતે કહ્યું, તમારા રાજદ્વારીઓએ 19 ઓક્ટોબર 12 વાગ્યા સુધીમાં ભારત છોડવું પડશે ભારતે કેનેડિયન રાજદ્વારીઓને હાંકી કાઢ્યા છે અને તેમને શનિવાર, 19 ઓક્ટોબરની મધ્યરાત્રિ 12 પહેલા ભારત છોડવા કહ્યું છે. MEA ઑફિસ છોડતી વખતે, વ્હીલરે કહ્યું કે ભારતે આરોપો અંગે ઓટ્ટાવામાં કરેલા દાવાઓનું પાલન કરવું જોઈએ. ...
જશ જીતેનકુમાર પટેલનું 1 જુલાઇએ કેનેડા ડેના દિવસે મિત્રો સાથે ફરવા નિકળ્યો ત્યારે નદીમાં ડૂબવાથી થયું મોત, મિત્રો દ્વારા ગો ફંડ ફોર મી પેજ શરૂ કરાયું, 49 હજાર ડોલર એકઠા કરાયા પીટરબરોની ફ્લેમિંગ કોલેજમાં ભણતો હતો જશ પટેલ, મિત્રો દ્વારા ગો ફંડ મી પેજ શરૂ કરાયું નમસ્કાર ગુજરાત ન્યૂઝ.કેનેડામાં ગુજરાતના વિદ્યાર્થી જશ જીતેનકુમાર પટેલનું મોત થયું છે. 1 જુલાઇના રોજ ...
દિલ્હી એરપોર્ટ પર યુવકની CISFએ ધરપકડ કરી, 67 વર્ષીય વ્યક્તિના નામે નકલી પાસપોર્ટ બનાવ્યો હતો, ઉત્તર પ્રદેશનો ગુરુસેવક સિંહ હોવાનું જાણવા મળ્યું CISF એ મંગળવારે સાંજે દિલ્હીના IGI એરપોર્ટ પર એર કેનેડાની ફ્લાઈટમાં કેનેડા જવાનો પ્રયાસ કરતી વખતે 67 વર્ષીય વ્યક્તિના વેશમાં આવેલા 24 વર્ષના યુવકની ધરપકડ કરી હતી. CISF ઇન્ટેલિજન્સે પ્રોફાઇલિંગ અને વર્તન ડિટેક્શનના આધારે આરોપીની છેતરપિંડીનો પર્દાફાશ કર્યો ...