પંજાબી ફિલ્મ ઉદ્યોગના પ્રખ્યાત હાસ્ય કલાકાર જસવિંદર ભલ્લાએ 1988 માં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી અને ઘણી લોકપ્રિય પંજાબી ફિલ્મોમાં કામ કર્યું હતું પંજાબી ફિલ્મ ઉદ્યોગમાંથી એક ખૂબ જ દુઃખદ સમાચાર આવી રહ્યા છે. પ્રખ્યાત હાસ્ય કલાકાર જસવિંદર ભલ્લાનું અવસાન થયું છે. તેમણે આજે સવારે 65 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. 23 ઓગસ્ટના રોજ બપોરે મોહાલીના બાલોંગી સ્થિત સ્મશાનગૃહમાં તેમના ...
કાર્ડિયાક એરેસ્ટના લીધે મોત થયાના અહેવાલો, મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે કૂપર હોસ્પિટલમાં મોકલાયો, મુંબઈના અંધેરી લોખંડવાલા વિસ્તારમાં રહેતી અભિનેત્રી શેફાલી 11 વાગ્યાની આસપાસ ગંભીર રીતે બીમાર પડી ગઈ હતી ઈન્ડસ્ટ્રીમાંથી એક દુઃખદ સમાચાર આવ્યા છે. મોડેલ અને અભિનેત્રી શેફાલી જરીવાલાનું નિધન થયું છે. ઘણા મીડિયા રિપોર્ટ્સમાં તેમના મૃત્યુ અંગે દાવો કરવામાં આવ્યો છે. વાયરલ બયાનીની ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં પણ શેફાલીના મૃત્યુની ...
ચિંતામુક્ત બે કલાક, હાસ્ય અને સકારાત્મક સંદેશ સાથેનું સાત્વિક મનોરંજન, રાજકુમાર રાવ અને વામિકા ગાંબી છવાયા આજના સમયમાં ઘણા લોકો એવી ફિલ્મો જોવા માંગે છે જેને આખા પરિવાર સાથે માણી શકાય. એવી ફિલ્મો કે જેને જોતા પહેલા કોઈને પૂછવું ન પડે કે “આમાં કોઈ અયોગ્ય દ્રશ્ય તો નથી ને?”, “બાળકોને લઈ જઈ શકાય ને?”. આ ફિલ્મ બિલકુલ તેવી જ છે. ...
પીવીઆરએ દિનેશ વિજનના પ્રોડક્શન હાઉસ સામે 60 કરોડ રૂપિયાનો દાવો દાખલ કર્યો હતો, 16મીએ OTT પર નહીં, થીયેટર રિલીઝની માંગણી પીવીઆરએ દિનેશ વિજનના પ્રોડક્શન હાઉસ સામે 60 કરોડ રૂપિયાનો દાવો દાખલ કર્યો હતો. આ સુનાવણી કરતા, બોમ્બે હાઈકોર્ટે મેડોક ફિલ્મ્સને PVR આઇનોક્સ સાથે નક્કી કરાયેલ 8 અઠવાડિયાની થિયેટર વિન્ડો પૂર્ણ થાય તે પહેલાં ‘ભૂલ ચૂક માફ’ ફિલ્મ OTT પ્લેટફોર્મ પર ...
અમદાવાદ શો માટે નીકળ્યા હતા પવનદીપ રાજન: અકસ્માતમાં ગાયક અને તેમના બે મિત્રો ઘાયલ, હોસ્પિટલમાં સારવાર હેઠળ ગજરૌલા/નોઈડા: લોકપ્રિય ટીવી શો ઇન્ડિયન આઇડલ 12 ના વિજેતા ગાયક પવનદીપ રાજનને એક ગંભીર માર્ગ અકસ્માત નડ્યો છે. તેઓ તેમના મિત્રો સાથે ઉત્તરાખંડથી નોઈડા પરત ફરી રહ્યા હતા, ત્યારે ગજરૌલા નજીક હાઈવે પર તેમની કાર રસ્તા કિનારે ઉભેલા એક ટ્રોકની પાછળ અથડાઈ ગઈ ...
સની દેઓલની ‘જાટ’ થી મળી ડબલ ઓપનિંગ, એડવાન્સ બુકિંગના આંકડા તૂટ્યા, રેડ 2ને વર્ષ 2025ની ત્રીજું સૌથી મોટું ઓપનિંગ મળ્યું અજય દેવગનની ફિલ્મ ‘રેડ 2’ રિલીઝ થવાના એક દિવસ પહેલા જે રીતે એડવાન્સ બુકિંગ થઈ રહ્યું હતું, તેનાથી અંદાજ લગાવવામાં આવી રહ્યો હતો કે ફિલ્મ પહેલા જ દિવસે સારી શરૂઆત કરશે. પરંતુ અજયની ફિલ્મે પહેલા દિવસે આટલી કમાણી કરી હશે ...
બૈસાખીના દિવસે થયેલા અંગ્રેજ શાસકોના એ ખૂની ખેલનો ફિલ્મી પડદે પર્દાફાશ, આ ફિલ્મ રઘુ પલટ અને પુષ્પા પલટના પુસ્તક “ધ કેસ ધેટ શૂક ધ એમ્પાયર” થી પ્રેરિત અને ફરી એકવાર આ કેસરી રંગ અક્ષય કુમારે ઓઢ્યો અક્ષય કુમારની નવી ફિલ્મ રિલીઝ થઈ ગઈ છે, જે લોકો દેશભક્તિ પર આધારિત ફિલ્મો જોવાનું પસંદ કરે છે તેમના માટે આ એક વાક્ય પૂરતું ...
મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં અવસાન, ક્રાંતિ-ઉપકાર જેવી દેશભક્તિની ફિલ્મો માટે પ્રખ્યાત હતા બોલિવૂડમાંથી એક દુઃખદ સમાચાર આવ્યા છે. પીઢ અભિનેતા મનોજ કુમારનું નિધન થયું છે. તેમણે મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં 87 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. તેમણે પોતાના ફિલ્મી કરિયરમાં ઘણી દેશભક્તિ પર આધારિત ફિલ્મો કરી. એટલા માટે તેમના ચાહકો તેમને પ્રેમથી ‘ભરત કુમાર’ કહેતા. તેઓ ક્રાંતિ ...
સલમાન ખાન લાંબા સમયથી ઈદ પર રિલીઝ થતી ફિલ્મોમાં પ્રભુત્વ ધરાવે છે. દર વર્ષે ઈદના અવસર પર, તે પોતાના ચાહકો માટે ઈદી તરીકે પોતાની ફિલ્મ લઈને આવે છે. આ વખતે તેણે પ્રખ્યાત દક્ષિણ દિગ્દર્શક એઆર મુરુગાદોસ સાથે સહયોગ કર્યો છે. જ્યારે દિગ્દર્શક એઆર મુરુગાદોસ 2008 માં આમિર ખાનની ‘ગજની’ લઈને આવ્યા, ત્યારે આ ફિલ્મે ધૂમ મચાવી દીધી અને દિગ્દર્શકને હિન્દી ...
મુંબઇ પોલીસે મુખ્ય આરોપી મોહમ્મદ આલિયાનની થાણેમાં હિરાનંદાની એસ્ટેટ નજીક મજૂર શિબિર પાસેની ઝાડીઓમાંથી પકડ્યો, પૂછપરછમાં વારંવાર નામ બદલી રહ્યો છે આરોપી બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન પર હુમલાના કેસમાં મુંબઈ પોલીસે હુમલાખોરની ધરપકડ કરી છે. પોલીસે મુખ્ય આરોપી મોહમ્મદ આલિયાન ઉર્ફે વિજય દાસ (બીજે) ની થાણેથી ધરપકડ કરી. આરોપી પશ્ચિમ બંગાળનો રહેવાસી છે, જેને પોલીસે થાણેમાં હિરાનંદાની એસ્ટેટ નજીક ...



















