DOWNLOAD! તમારી ગુજરાત એપ્લિકેશન હમણાં જ ડાઉનલોડ કરો

સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા ઓનલાઇન દર્શનની વ્યવસ્થા, પ્રથમ સોમવારે ભક્તોની લાંબી ભીડ જોવા મળી, હર હર મહાદેવના નાદથી મંદિર પરિસર ગુંજી ઉઠ્યું સોમનાથ મંદિરના લાઇવ દર્શન કરવા અહીં ક્લિક કરો શ્રાવણ મહિનો શરૂ થઈ ગયો છે અને પહેલા સોમવારે પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મહાદેવ મંદિરમાં વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. આખું શિવાલય સોમનાથ દાદાના જયકારાથી ગૂંજી ઉઠ્યું ...

માત્ર 32 સેકન્ડ હવામાં રહ્યું વિમાન:એક પાઈલટે બીજા પાઈલટને પુછ્યું- શું તમે એન્જીન બંધ કર્યું?, 15 પાનાના રિપોર્ટમાં અનેક ઘટસ્ફોટ આપણું ગુજરાત ન્યૂઝ. અમદાવાદ, ગુજરાત: 12 જૂનના રોજ અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI 171 ની કરુણ દુર્ઘટનાના એક મહિના બાદ, એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) એ પોતાનો 15 પાનાનો પ્રારંભિક તપાસ રિપોર્ટ 12 જુલાઈ, 2025 ના રોજ જાહેર ...

વડોદરા પાદરા નજીકનો મધ્ય ગુજરાત-સૌરાષ્ટ્રને જોડતો મહત્ત્વનો 45 વર્ષ જૂનો પુલ ધરાશાયી, વાહનવ્યવહાર ખોરવાયો; તંત્ર સામે લોકોમાં આક્રોશ, વહેલી સવારે મધ્ય ગુજરાતને સૌરાષ્ટ્ર સાથે જોડતો મહીસાગર નદી પર આવેલો 45 વર્ષ જૂનો ગંભીરા બ્રિજ અચાનક તૂટી પડતા ભયાવહ દુર્ઘટના સર્જાઈ છે. આ ઘટનામાં પુલ પરથી પસાર થઈ રહેલી બે ટ્રક, બે પિકઅપ વાન અને એક રિક્ષા સહિત કુલ પાંચ વાહનો ...

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રીનું ૧૨ જૂને દુર્ઘટનામાં અવસાન, ફેવરિટ નંબર અંતિમ દિવસની તારીખ બન્યો; જન્મ તારીખ ‘૨’ અને સીટ નંબર ‘૨D’ નો અનોખો સંબંધ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું (Vijay Rupani) અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં (Ahmedabad Plane Accident) થયેલું કરુણ નિધન અનેક વિચિત્ર અને આઘાતજનક યોગાનુયોગોથી ઘેરાયેલું છે. ખાસ કરીને તેમના જીવન સાથે ગાઢ રીતે જોડાયેલા પ્રિય અંક ૧૨૦૬ અને તેમની જન્મ ...

ગુજરાતના અમદાવાદથી લંડનના ગેટવિક જઈ રહેલું એર ઇન્ડિયાનું બોઇંગ 787 ડ્રીમલાઇનર વિમાન AI-171 ગુરુવારે ટેકઓફ કર્યા પછી તરત જ ક્રેશ થયું હતું ગુજરાતના અમદાવાદથી લંડનના ગેટવિક (Ahmedabad London Flight) જઈ રહેલું એર ઈન્ડિયાનું બોઈંગ 787 ડ્રીમલાઈનર વિમાન (Air India Boeing 787 Dreamliner) AI-171 ગુરુવારે ટેકઓફ કર્યા પછી તરત જ ક્રેશ થયું. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 265 લોકોના મોત થયા છે. ...

અમદાવાદ શહેરના મેઘાણીનગર આઈજીપી કમ્પાઉન્ડમાં 171-એર ઇન્ડિયા બોઇંગ પ્લેન ક્રેશ થયું છે. આ પ્લેન 1.38 વાગ્યે ટેકઓફ થયું અને 1.40 વાગ્યે ક્રેશ થઈને પ્લેન હોસ્ટેલ બિલ્ડિંગમાં અથડાયું મોદી-શાહ-CM અમદાવાદ આવવા રવાના; મોદીએ X પર કહ્યું- નિ:શબ્દ કરી દેતી દુર્ઘટના સિવિલ હોસ્પિટલ પાસે રેસીડન્ટ ડોક્ટર જ્યાં રહેતા હતા એ બિલ્ડીંગ પર પ્લેન અથડાયું છે. જેના પગલે 20 જેટલા ડોક્ટર્સના મોત થયા હોવાના ...

મેઘાણીનગર વિસ્તારમાં વિમાન થયું દુર્ઘટનાગ્રસ્ત, પ્રાથમિક માહિતી અનુસાર 50ના મોત, અમદાવાદ સિવિલમાં ભારે ગમગીની ક્રેશ થયેલા વિમાનમાં સવાર હતા પૂર્વ મુખ્યમંત્રી, લંડન જઈ રહ્યા હતા વિજય રૂપાણી અમદાવાદા ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે Air India નું પ્લેન ક્રેશ થયાનું સામે આવ્યું છે. આ તરફ હવે ફ્લાઈટ લંડન તરફ જઈ રહી હતી ત્યારે માત્ર બે જ મિનિટમાં ટેકઓફ બાદ ક્રેશ થયું હતું. અમદાવાદ ...

અમેરિકન આર્મીનું સી-17 ગ્લોબમાસ્ટર અમૃતસર એરપોર્ટ પર પહોંચ્યું, અમેરિકાથી ડિપોર્ટ દરેકનો હવાલો પોલીસને સોંપાશે, કબૂતરબાજો હાલ ભૂગર્ભમાં ઉતરી ગયા USA Deportation અમેરિકાના સપનાને સાકાર કરવા ડોંકી રૂટથી પહોંચેલા ભારતીયોને ભારત મોકલી આપ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાનું સૂકાન સંભાળતાની સાથે જ અમેરિકામાં ગેરકાયદે પ્રવેશેલા 104 ભારતીયો ડિપોર્ટ કર્યા છે. આ ભારતીયોને લઇ વિમાન પંજાબના અમૃતસર પહોંચી ગયું હતું. ત્યાંથી 33 ગુજરાતીને ...

રાજ્ય સરકાર આજે કરશે કમિટીની જાહેરાત,ચૂંટણી ઢંઢેરામાં UCC અંગે ભાજપે આ અંગે જાહેરાત કરી હતી. ત્યારે કમિટી UCC અંગેનો નિર્ણય રાજ્ય સરકારને આપશે ઉત્તરાખંડ બાદ ગુજરાતમાં પણ યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થઈ શકે છે. ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થવા અંગે મોટા અપડેટ આવ્યા છે. આ અંગે રાજ્ય સરકાર આજે કમિટીની જાહેરાત કરશે. UCC લાગું થશે તો કયા ધર્મ પર ...

ભારતમાં HMPV ના ત્રણ કેસ નોંધાયા, બેંગલુરુમાં બે કેસ અને ગુજરાતના અમદાવાદમાં એક કેસ નોંધાયો, ત્રણેય દર્દીઓ નાના બાળકો બેંગલુરુ બાદ, ગુજરાતના અમદાવાદમાં પણ હ્યુમન મેટાપ્યુમોવાયરસ (HMPV) નો કેસ નોંધાયો છે. અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં 2 મહિનાના બાળકમાં આ વાયરસનો ચેપ જોવા મળ્યો છે. નવજાત અહીંની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. બાળકની સારવાર માટે પરિવાર રાજસ્થાનના ડુંગરપુરથી અમદાવાદ પહોંચ્યો હતો. બાળકની ...