ફિજીના વડાપ્રધાન સિટેની લિગામાડા રાબુકાએ કહ્યું કે પીએમ મોદી યુએસએના ટેરિફ વૃદ્ધિ મામલે અગવડતાઓનો સામનો કરવા માટે સક્ષમ ફિજીના વડાપ્રધાને ભારતીય સમકક્ષ PM મોદી સાથે સંરક્ષણ, વેપાર અને ડિજિટલ ટેકનોલોજી સહિત સાત કરારો પર હસ્તાક્ષર કર્યા નવી દિલ્હી: ફિજીના વડાપ્રધાન સિટેની લિગામાડા રાબુકા એ મંગળવારે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ વર્લ્ડ અફેર્સ (ICWA)ના એક કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં તેમણે અમેરિકા ...
ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયે કહ્યું કે કોઈ અનબ્લોકિંગ આદેશ જારી કરાયો નથી, વાયરલ થઈ રહેલા અહેવાલો ખોટા ભારત સરકારે તે અહેવાલોનું ખંડન કર્યું છે, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે ચીની વિડિયો પ્લેટફોર્મ TikTok પરથી પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો છે. ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયના સૂત્રોએ સ્પષ્ટતા કરી છે કે ભારતમાં TikTok માટે કોઈ પણ પ્રતિબંધ હટાવવાનો આદેશ જારી ...
એનડીએએ પોતાના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવારનું નામ જાહેર કર્યું, વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં વિગતવાર ચર્ચા બાદ સીપી રાધાકૃષ્ણનના નામને મંજૂરી આપવામાં આવી એનડીએએ પોતાના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવારનું નામ જાહેર કર્યું છે. ભાજપ પ્રમુખ જેપી નડ્ડાએ આ જાહેરાત કરતા કહ્યું છે કે સીપી રાધાકૃષ્ણન (CP Radhakrishnan) એનડીએના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર રહેશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં વિગતવાર ...
લાલ કિલ્લા પરથી પોતાના સૌથી લાંબા ભાષણમાં PM મોદીએ દેશના ભવિષ્યની રૂપરેખા આપી, સુરક્ષા, અર્થવ્યવસ્થા, અને સામાજિક સંતુલન જેવા અનેક મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પર વાત કરી GST માં કપાતની જાહેરાતPM મોદીએ આગામી દિવાળી પર દેશવાસીઓને બેવડી ખુશી આપવાનું વચન આપ્યું. તેમણે જાહેરાત કરી કે સરકાર ટૂંક સમયમાં નવી GST સુધારણાઓ લાવશે, જેમાં વર્તમાન GST દરોની સમીક્ષા કરવામાં આવશે અને ટેક્સ સ્લેબને ...
ગૃહ મંત્રાલયના અધિકારીઓએ કહ્યું છે કે આ નવા નિયમો OCI નોંધણી અંગેના માળખાને કડક બનાવવામાં મદદ કરશે ગૃહ મંત્રાલયે વિદેશી ભારતીય નાગરિકો માટે નવા નિયમોની જાહેરાત કરી છે જે તેમની ભવિષ્યની નોંધણી અથવા રદ્દીકરણને અસર કરી શકે છે. મંગળવારે બહાર પાડવામાં આવેલી ગેઝેટ સૂચનામાં, ભારતે જણાવ્યું છે કે જો કોઈ વ્યક્તિ ફોજદારી આરોપો અથવા દોષિત ઠેરવાય, તો OCI કાર્ડ અને ...
ડોનાલ્ડ ટ્રમ્પના ભારત પર 50 ટકા ટેરિફ લગાવ્યા બાદ પીએમ મોદીનું નિવેદન, વ્યક્તિગત રીતે મારે આ માટે ખૂબ મોટી કિંમત ચૂકવવી પડશે પણ હું તેના માટે તૈયાર છું ડેરી ખેડૂતોના હિત સાથે ક્યારેય સમાધાન કરશે નહીં-PM Modi અમેરિકા સાથે ટેરિફ વોર વચ્ચે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના ખેડૂતોના પક્ષમાં એક મોટું નિવેદન આપ્યું છે. પીએમ મોદીએ કહ્યું છે કે ખેડૂતોના હિતનું ...
નવી દિલ્હીમાં વ્યૂહાત્મક સંવાદને વેગ મળ્યો, સંરક્ષણ અને આર્થિક મોરચે સહયોગ મજબૂત કરવા બંને દેશો સહમત, FTA વાટાઘાટો પણ આગળ વધી નવી દિલ્હી: ભારત અને ન્યુઝીલેન્ડ તેમના સંરક્ષણ સંબંધોને વધુ મજબૂત કરવા માટે એક નવા તબક્કામાં પ્રવેશ કરી રહ્યા છે. તાજેતરમાં નવી દિલ્હીમાં થયેલી ઉચ્ચ-સ્તરીય બેઠકોએ આ લાંબા સમયથી ચાલતા સંબંધોમાં નવી ગતિશીલતા ઉમેરી છે. 4 ઓગસ્ટના રોજ, ભારતના કેન્દ્રીય ...
ભારત સરકારે PIO કાર્ડધારકો માટે મહત્વપૂર્ણ રાહતની જાહેરાત કરી, ભારતે સરકારે કહ્યું, કોઈ વધુ વિસ્તરણ કરવામાં આવશે નહીં ભારત સરકારે પર્સન્સ ઓફ ઇન્ડિયન ઓરિજિન (PIO) કાર્ડ સંબંધિત નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. આ માર્ગદર્શિકા અનુસાર, PIO કાર્ડની માન્યતા 31 ડિસેમ્બર, 2025 સુધી લંબાવવામાં આવી છે. આ નિર્ણયથી PIO કાર્ડધારકોને ભારતની યાત્રા કરવા માટે વધુ સમય મળશે. PIO કાર્ડની માન્યતા અને ...
પ્રવાસીઓના જીવ તાળવે ચોંટ્યા, દિલ્હીથી શ્રીનગર જઈ રહેલી ઇન્ડિગોની ફ્લાઇટ 6E2142 ને હવામાં ખરાબ હવામાનનો સામનો કરવો પડ્યો, દિલ્હીથી શ્રીનગર જઈ રહેલી ઇન્ડિગોની ફ્લાઇટ 6E2142 ને હવામાં ખરાબ હવામાનનો સામનો કરવો પડ્યો હતો, જેના કારણે વિમાનના આગળના ભાગ (નોઝ કોન) ને ભારે નુકસાન થયું હતું. આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં મુસાફરોનો ગભરાટ અને ચીસો ...
ભૂતપૂર્વ યુએસ સંરક્ષણ અધિકારીએ ‘ટેરરિસ્તાન’નું સત્ય ઉજાગર કર્યું, ભારતે જે રીતે ત્વરિત અને સચોટ રીતે આતંકવાદી ઠેકાણાઓ પર હુમલો કર્યો તેનાથી વિશ્વનું ધ્યાન પાકિસ્તાનના આતંકવાદી નેટવર્ક તરફ ગયું ...



















