DOWNLOAD! તમારી ગુજરાત એપ્લિકેશન હમણાં જ ડાઉનલોડ કરો

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ અમેરિકાની બ્રાઉન યુનિવર્સિટીમાં નિવેદન, રાહુલે એક શીખ યુવક દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નનો આ જવાબ આપ્યો કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ અમેરિકામાં એક કાર્યક્રમ દરમિયાન કહ્યું હતું કે તેમનું માનવું છે કે 1984નું ઓપરેશન બ્લુ સ્ટાર (Operation Blue Star) પાર્ટીની ભૂલ હતી. તેમણે કહ્યું કે તેઓ 80ના દાયકામાં કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલી ભૂલોની જવાબદારી લેવા તૈયાર છે. રાહુલે ...

પહેલા સીધી આયાત અને નિકાસ બંધ હતી, પરંતુ હવે પરોક્ષ આયાત બંધ કરી દેવામાં આવી, હવે ભારત સરકારની મંજૂરી જરૂરી રહેશે ભારત સરકારે હવે પાકિસ્તાનથી આવતી વસ્તુઓ પર સંપૂર્ણ પ્રતિબંધ (ભારત વિરુદ્ધ પાકિસ્તાન આયાત પ્રતિબંધ) લાદી દીધો છે, જેનો અર્થ એ થયો કે હવે કોઈ પણ વસ્તુ પાકિસ્તાનથી કોઈપણ રીતે આવશે નહીં. વાણિજ્ય મંત્રાલયે કહ્યું કે હવે પાકિસ્તાનથી આયાત પર ...

વિદેશનીતિના જાણકારો નારાજ, બે વર્ષ પહેલાં વિદેશ મંત્રી એસ જયશંકરનું નિવેદન યાદ આવ્યું જેમાં તેમણે યુરોપના દંભને દુનિયા સમક્ષ ઉજાગર કર્યો હતો. જયશંકરે કહ્યું હતું કે, “યુરોપે સમજવું પડશે કે તેના મુદ્દાઓ વિશ્વના મુદ્દાઓ નથી, પરંતુ વિશ્વના મુદ્દાઓ તેના માટે બિનમહત્વપૂર્ણ છે.” રશિયા-યુક્રેન યુદ્ધમાં યુક્રેનને શસ્ત્રો પૂરા પાડીને મદદ કરી રહેલા યુરોપિયન યુનિયને ભારત અને પાકિસ્તાનને સંયમ રાખવાની અપીલ કરી ...

મુખ્ય વસ્તી ગણતરી સાથે જાતિગત સંખ્યા પણ ગણાશે, વિપક્ષ કોંગ્રેસ સહિત તમામ રાજકીય પક્ષો જાતિગત વસ્તી ગણતરીની કરતા હતા માંગ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે જાતિ વસ્તી ગણતરી અંગે મોટો નિર્ણય લીધો છે. સરકારે જાતિગત વસ્તી ગણતરી કરવાની જાહેરાત કરી છે. આ વસ્તી ગણતરી મુખ્ય વસ્તી ગણતરી સાથે હાથ ધરવામાં આવશે. કેબિનેટ બેઠક બાદ કેબિનેટના નિર્ણયો પર બોલતા કેન્દ્રીય મંત્રી અશ્વિની ...

સિંધુ જળ સંધિ પર પ્રતિબંધ, પાકિસ્તાની નાગરિકોના વિઝા રદ, પાકિસ્તાની એમ્બેસી 48 કલાકમાં બંઘ કરવાનો આદેશ અટારી બોર્ડર બંઘ કરાશે, વિદેશ મંત્રાલયની જાહેરાત પાકિસ્તાને જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો જવાબ આપવાનું શરૂ કરી દીધું છે. બુધવારે (23 એપ્રિલ, 2025) ના રોજ વડા પ્રધાનના નિવાસસ્થાને યોજાયેલી CCS બેઠકમાં અનેક નિર્ણયો લેવામાં આવ્યા, જેમાં સિંધુ જળ સંધિને સ્થગિત કરવા અને ...

ગૃહમંત્રી શ્રીનગરમાં સુરક્ષા સમીક્ષા બેઠક, PM મોદી સાઉદી અરેબિયાનો પ્રવાસ અધવચ્ચે છોડી દેશ પરત ફરશે મંગળવારે (22 એપ્રિલ 2025) દક્ષિણ કાશ્મીરના મુખ્ય પર્યટન સ્થળ પહેલગામમાં આતંકવાદીઓએ પ્રવાસીઓના જૂથ પર હુમલો કર્યો. પોલીસ ગણવેશમાં બે થી ત્રણ આતંકવાદીઓએ પ્રવાસીઓ પર 50 થી વધુ રાઉન્ડ ફાયરિંગ કર્યું. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ આતંકવાદી હુમલામાં 28 થી વધુ લોકોના મોતની આશંકા છે. ગૃહમંત્રી અમિત ...

મેહુલ ચોક્સી પર પંજાબ નેશનલ બેંકની 13,500 કરોડ રૂપિયાના લોન કૌભાંડમાં સામેલ હોવાનો આરોપ, નીરવ મોદી સાથે મળીને PNB બેંકનું ફુલેકું ફેરવી નાસી છૂટયો હતો મેહુલ ચોક્સી બ્રસેલ્સ: પંજાબ નેશનલ બેંક (PNB) લોન કૌભાંડના આરોપી મેહુલ ચોક્સીની બેલ્જિયમમાં ધરપકડ કરવામાં આવી છે. બેલ્જિયમ પોલીસે હીરાના વેપારી મેહુલ ચોક્સીની ધરપકડ કરી છે. ચોક્સીની શનિવારે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ) ના આદેશ ...

બિલની તરફેણમાં 128 મત પડ્યા તો વિરોધમાં 95 મત, 13 કલાક સુધી મેરેથોન ચર્ચા બાદ મોદી સરકારને રાહત મળી વકફ સુધારા બિલ પર ૧૩ કલાકથી વધુ સમય સુધી ચર્ચા કર્યા બાદ, રાજ્યસભાએ પણ ગુરુવારે રાત્રે 2.30 વાગ્યા પછી મંજૂરી આપી દીધી હતી. રાજ્યસભામાં વક્ફ સુધારા બિલ 2025 પર નિર્ણય ધ્વનિ મતદાન દ્વારા નહીં પરંતુ મતોના વિભાજન દ્વારા લેવામાં આવ્યો હતો. ...

લોકસભામાં ઇલેક્ટ્રોનિક પદ્ધતિ દ્વારા મતદાનમાં કુલ 464 મત નોંધાયા , બિલના પક્ષમાં 288 અને વિરુદ્ધ 232 મત પડ્યા, 12 કલાકથી વધુ સમય સુધી બિલના સુધારાઓ પર ચર્ચા ચાલી Waqf Ammendment Bill 2025 Passed in Loksabha : ભારતભરના વકફ બોર્ડમાં જવાબદારી અને પારદર્શિતા સુનિશ્ચિત કરવા માટે વકફ સુધારા બિલ લોકસભામાં પસાર કરવામાં આવ્યું હતું. બિલ પર 12 કલાક ચર્ચા થઈ. આ ...

લોકસભામાં NDAના 293 સાંસદો છે. ઇન્ડી એલાયન્સ પાસે 235 સાંસદો, આજે ભારતીય સમય અનુસાર બપોરે 12 કલાકે રજૂ કરાશે WAQF સંશોધક બિલ દેશના સૌથી મોટા અને સૌથી શક્તિશાળી મુસ્લિમ સંગઠન, વક્ફ બોર્ડનો સમય હવે ભૂતકાળની વાત છે કે નહીં તે નક્કી થશે. સરકાર બપોરે 12 વાગ્યે લોકસભામાં વકફ સુધારા બિલ લાવી રહી છે. આજે મતદાન પણ થશે અને એવું માનવામાં ...