અમદાવાદ સહિત વધુ 7 એરપોર્ટ પર શરૂ થશે, ભારતીય નાગરિકો અને OCI કાર્ડહોલ્ડર્સને ઝડપી ઇમિગ્રેશન ક્લિયરન્સનો લાભ મળશે આપણું ગુજરાત ન્યૂઝ.કેન્દ્રીય ગૃહ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, કેન્દ્ર સરકારે તેના 100 દિવસના કાર્યકાળ દરમિયાન વિશ્વસનીય પ્રવાસી કાર્યક્રમ ‘ફાસ્ટ ટ્રેક ઈમિગ્રેશન-ટ્રસ્ટેડ ટ્રાવેલર પ્રોગ્રામ’ (FTI-TTP) શરૂ કર્યો હતો. FTI-TTPનો હેતુ ઝડપી, સરળ, સુરક્ષિત ઇમિગ્રેશન ક્લિયરન્સ સાથે આંતરરાષ્ટ્રીય હિલચાલને સરળ બનાવવાનો છે. ...
PM મોદીએ કર્યું સંબોધન : ક્વાડ માટે સમગ્ર માનવતા માટે સહિયારા લોકતાંત્રિક મૂલ્યોના આધારે સાથે મળીને કામ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ, 2025માં ભારતમાં ક્વોડ લીડર્સ સમિટનું આયોજન કરવાની પ્રતિબદ્ધતાનો પણ પુનરોચ્ચાર અમેરિકાના ડેલાવેરમાં આયોજિત ક્વાડ સમિટમાં ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયાના રાજ્યોના વડાઓએ હાજરી આપી હતી. આ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ સંમેલન એવા સમયે યોજાઈ રહ્યું ...
પ્રસાદના લાડુમાં ચરબીની ભેળસેળ, સવારે લાડુના સેમ્પલ નેશનલ ડેરી ડેવલપમેન્ટ બ્યુરોની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. સાંજે રિપોર્ટ આવ્યો કે લાડુમાં ભેળસેળ થઈ રહી તિરુપતિ બાલાજીના પ્રસાદના લાડુમાં ચરબીની ભેળસેળ શ્રદ્ધાળુઓ સામે ગંભીર ગુનાથી ઓછી નથી. દેશભરના ધર્મપ્રેમીઓમાં બાલાજી પ્રત્યે અપાર શ્રદ્ધા છે. ચંદ્રબાબા નાયડુએ આરોપ લગાવ્યો હતો કે લાડુ બનાવવામાં માછલીનું તેલ અને અન્ય પ્રાણીઓની ચરબીનો ઉપયોગ કરવામાં આવે છે. ...
મોદી 3.0ના 100 દિવસના એજન્ડામાં વન નેશન-વન ઈલેક્શનનો રિપોર્ટ કેબિનેટ સમક્ષ મૂકવાનું કર્યું હતું એલાન વન નેશન-વન ઈલેક્શન એટલે કે એક દેશ-એક ચૂંટણીને મોદી કેબિનેટની મંજૂરી મળી ગઈ છે. કેન્દ્રીય કેબિનેટે બુધવારે (18 સપ્ટેમ્બર) એક દેશ, એક ચૂંટણી પર રજૂ કરેલા અહેવાલને મંજૂરી આપી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર વન નેશન-વન ઈલેક્શન બિલ સંસદના આગામી શિયાળુ સત્રમાં રજૂ કરવામાં આવશે. પૂર્વ ...
આતિશી પક્ષની મળેલી બેઠકમાં સર્વાનુમતે નેતા તરીકે ચૂંટાયા, આજે સાંજે કેજરીવાલ રાજીનામું આપે ત્યારબાદ નવા મુખ્યમંત્રીનો યોજાઇ શકે છે શપથવિધિ સમારંભ આતિશી દિલ્હીના આગામી મુખ્યમંત્રી હશે. સીએમ અરવિંદ કેજરીવાલે આમ આદમી પાર્ટી (AAP) ધારાસભ્ય દળની બેઠકમાં તેમના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો. ધારાસભ્યો આ માટે સંમત થયા હતા. આતિશી દિલ્હીની ત્રીજી મહિલા સીએમ હશે. આ પહેલા દિવંગત સુષ્મા સ્વરાજ અને શીલા ...
‘બ્રાહ્મણ જીન્સ’ સોશિયલ મીડિયા પોસ્ટથી વિવાદ, યુવતીની આત્મહત્યા બાદ ‘વન ફેમિલી, વન રિઝર્વેશન’ની માંગ
બેંગલુરુમાં CEO અનુરાધા તિવારીએ આરક્ષણની નીતિઓ સામે ફરીથી સવાલ ઉઠાવ્યા, પિતા શિક્ષણનો ખર્ચ ન ઉઠાવી શકતા બ્રાહ્મણ યુવતીએ આત્મહત્યા કરી બેંગલુરુની એક કંપનીના સીઈઓ અનુરાધા તિવારીએ આરક્ષણ નીતિઓ પર સવાલો ઉઠાવ્યા છે. એક બ્રાહ્મણ યુવતીએ આત્મહત્યા કરી. કારણ કે તેના પિતા તેના શિક્ષણનો ખર્ચ ઉઠાવી શકતા ન હતા. તિવારીએ ‘એક પરિવાર, એક આરક્ષણ’ની હિમાયત કરતી વખતે, ગરીબ બ્રાહ્મણો અને સામાન્ય ...
ભારત સરકારના દ્વારા હાથ ધરાનાર મેન્ટનન્સ પગલે આ નિર્ણય કરવામાં આવ્યો પાસપોર્ટ એપ્લિકેશન માટે ઓનલાઇન સમાચાર પાંચ દિવસો માટે બંધ કરો. વધુમાં, આ સમયગાળાની કોઈ નવી appointment નક્કી કરવામાં આવી નથી અને પહેલા બુક કરેલી નિમણૂંકોને રી શિડયુઅલ કરવામાં આવશે. ભારત સરકારના દ્વારા હાથ ધરાનાર મેન્ટનન્સને પગલે આ નિર્ણય કરવામાં આવ્યો છે. પાસપોર્ટ સેવા પર એક નોંધમાં કહેવામાં આવ્યું છે ...
વિદ્યાર્થિની વિરુદ્ધ અનેક સ્થાનો પર પોલીસ ફરિયાદ, પોલીસે પણ તપાસ શરૂ કરી, આસામ યુનિવર્સિટીના ભૂતપૂર્વ વિદ્યાર્થીએ આ મામલો ઉઠાવ્યો બાંગ્લાદેશી વિદ્યાર્થીને ભારત વિરોધી પોસ્ટ પસંદ કરવા બદલ ભારે પરિણામોનો સામનો કરવો પડ્યો છે. લોકોએ ઘણી જગ્યાએ વિદ્યાર્થી વિરુદ્ધ ફરિયાદો પણ કરી છે. બીજી તરફ NITનું કહેવું છે કે યુવતીએ રજા માટે અરજી કરી હતી અને તેણે ઘરે જવાની ઈચ્છા વ્યક્ત ...
ભારતના કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ અને ન્યૂઝીલેન્ડના ટ્રેડ મિનિસ્ટર ટોડ્ મેક્લી વચ્ચે યોજાઇ બેઠક ભારત સરકારે માહિતી આપી છે કે ન્યુઝીલેન્ડના સત્તાવાળાઓએ લખનૌ અને દિલ્હીમાં કેરીની ગુણવત્તા ચકાસતી તથા માવજત માટેની VHT સુવિધાઓનું ઓડિટ કર્યું, ભારત સરકારને આશા છે કે VHT સુવિધાઓમાંથી નિકાસને ન્યૂઝીલેન્ડ દ્વારા પણ ટૂંક સમયમાં મંજૂરી આપવામાં આવશે. જેના કારણે ન્યુઝીલેન્ડમાં ભારતીય કેરીની નિકાસમાં વધુ વધારો થશે. ...
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મુખ્યમંત્રી સુખ્ખુ સાથે કરી વાત, અનેક મકાનો, શાળાઓ અને હોસ્પિટલોને નુકસાન હિમાચલ પ્રદેશમાં વરસાદે તબાહી મચાવી છે. કુલ્લુના નિર્મંડ બ્લોક, કુલ્લુના મલાના અને મંડી જિલ્લાના વિસ્તારોમાં વાદળ ફાટ્યું હતું. વાદળ ફાટવાથી ભારે વિનાશ સર્જાયો છે. અનેક મકાનો, શાળાઓ અને હોસ્પિટલોને નુકસાન થયું છે. ત્રણેય જગ્યાએથી લગભગ 53 લોકો ગુમ થયા છે. અહીં 35 લોકોને સુરક્ષિત રીતે ...