ભારતના કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ અને ન્યૂઝીલેન્ડના ટ્રેડ મિનિસ્ટર ટોડ્ મેક્લી વચ્ચે યોજાઇ બેઠક ભારત સરકારે માહિતી આપી છે કે ન્યુઝીલેન્ડના સત્તાવાળાઓએ લખનૌ અને દિલ્હીમાં કેરીની ગુણવત્તા ચકાસતી તથા માવજત માટેની VHT સુવિધાઓનું ઓડિટ કર્યું, ભારત સરકારને આશા છે કે VHT સુવિધાઓમાંથી નિકાસને ન્યૂઝીલેન્ડ દ્વારા પણ ટૂંક સમયમાં મંજૂરી આપવામાં આવશે. જેના કારણે ન્યુઝીલેન્ડમાં ભારતીય કેરીની નિકાસમાં વધુ વધારો થશે. ...
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મુખ્યમંત્રી સુખ્ખુ સાથે કરી વાત, અનેક મકાનો, શાળાઓ અને હોસ્પિટલોને નુકસાન હિમાચલ પ્રદેશમાં વરસાદે તબાહી મચાવી છે. કુલ્લુના નિર્મંડ બ્લોક, કુલ્લુના મલાના અને મંડી જિલ્લાના વિસ્તારોમાં વાદળ ફાટ્યું હતું. વાદળ ફાટવાથી ભારે વિનાશ સર્જાયો છે. અનેક મકાનો, શાળાઓ અને હોસ્પિટલોને નુકસાન થયું છે. ત્રણેય જગ્યાએથી લગભગ 53 લોકો ગુમ થયા છે. અહીં 35 લોકોને સુરક્ષિત રીતે ...
300 પેમેન્ટ સિસ્ટમ અસ્થાયી રૂપે બંધ, હુમલો સીધો બેંકો પર નહીં, પરંતુ તેમને ટેક સેવાઓ પ્રદાન કરતી કંપની પર થયો, ન્યૂઝીલેન્ડ સહિત ઘણાં દેશોમાં માઈક્રોસોફ્ટ માટે તેની ક્રાઉડસ્ટ્રાઈક પણ આવ્યા ઝપટમાં અનેક સ્થાનો પર આઉટલુક-ઇમેઇલ સર્વિસ બંધ થઇ, ન્યૂઝીલેન્ડ પોલીસેે પણ પુષ્ટિ કરી ભારતીય બેંકો પર મોટો સાયબર હુમલો થયો છે. લગભગ 300 નાની બેંકોને દેશના મોટા પેમેન્ટ નેટવર્કથી અલગ ...
ભારતીય વિદેશ મંત્રીએ પણ તાજેતરમાં સ્વીકાર્યું હતું કે બેવડી નાગરિકતા અંગેની ચર્ચા હજુ પણ સક્રિય, પ્રવાસી લીગલ સેલ દ્વારા PIL કરાઇ ભારતીય ડાયસ્પોરા માટે ડ્યુઅલ સિટીઝનશિપની (Dual Citizenship) હિમાયત કરતી દિલ્હી હાઈકોર્ટમાં એક જાહેર હિતની અરજી (PIL) દાખલ કરવામાં આવી છે. વિદેશમાં રહેતા લાખો ભારતીય મૂળના લોકોને તેની અસર પડી શકે છે. એડવોકેટ રોબિન રાજુ દ્વારા માઇગ્રન્ટ્સના કલ્યાણ માટે કામ ...
પૂર્વ મંત્રી રાજકુમાર આનંદ સહિત ઘણા નેતાઓ ભાજપમાં સામેલ, AAPના વર્તમાન ધારાસભ્ય કરતાર સિંહ તંવર, રત્નેશ ગુપ્તા, સચિન રાય, પૂર્વ ધારાસભ્ય વીણા આનંદ અને AAP કાઉન્સિલર ઉમેદ સિંહ ફોગાટ જેવા દિગ્ગજ નેતાઓ ભાજપમાં સામેલ આમ આદમી પાર્ટી (AAP)ના પૂર્વ નેતા અને મંત્રી રાજકુમાર આનંદ ભાજપમાં જોડાયા છે. તેમણે લોકસભા ચૂંટણી પહેલા મંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું હતું અને બસપામાં ...
નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને રાજીનામું સોંપ્યું, નવી સરકાર ન રચાય ત્યાં સુધી વડાપ્રધાનપદે રહેશે યથાવત્ નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળ્યા. તેમણે મંત્રી પરિષદ સાથે પોતાનું રાજીનામું રાષ્ટ્રપતિને સુપરત કર્યું છે. રાષ્ટ્રપતિએ તેમનું રાજીનામું સ્વીકારી લીધું છે અને નવી સરકાર ચાર્જ ન લે ત્યાં સુધી તેમને અને મંત્રી પરિષદને પદ પર રહેવા વિનંતી કરી છે. તમને જણાવી દઈએ કે ...
એક્ઝિટ પોલના અંદાજો પર વિશ્વાસ કરવામાં આવે તો એનડીએ સરકાર બનાવી શકે, સતત ત્રીજી જીત મેળવવા માટે PM નરેન્દ્ર મોદી અગ્રેસર, શું પંડિત જવાહરલાલ નહેરુનો રેકોર્ડ આજે તુટશે ? લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને મતદાન કરવામાં આવ્યું છે. સાત તબક્કાની મતદાન પ્રક્રિયા બાદ હવે એ દિવસ આવી ગયો છે જ્યારે જનાદેશ કોની તરફેણમાં છે તે પ્રશ્નનો જવાબ મળશે. શું જનતા ભાજપની ...
ભાજપે 46માંથી 10માં બિનહરીફ જીત મેળવી, નેશનલ પીપલ્સ પાર્ટીએ પાંચ, NCPએ ત્રણ બેઠકો, પીપલ્સ પાર્ટી ઓફ અરુણાચલ બે, કોંગ્રેસ એક અને અપક્ષોએ ત્રણ બેઠકો જીતી અરુણાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2024માં ભારતીય જનતા પાર્ટી (BJP)ને ભારે બહુમતી મળી છે. રાજ્યની 60 વિધાનસભા બેઠકોમાંથી ભાજપે 46 બેઠકો જીતી છે. નેશનલ પીપલ્સ પાર્ટીએ પાંચ સીટો જીતી છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) એ ત્રણ ...
પંજાબમાં તમામ મોટા પક્ષો એકલા હાથે લડ્યા, SAD-BJP અલગ અલગ મેદાનમાં ઉતરતા કોને થશે ફાયદો ? દિલ્હીમાં ગઠબંધન પરંતુ પંજાબમાં કોંગ્રેસ અને AAP અલગ અલગ ચૂંટણી લડતા શું થશે ફાયદો ? પંજાબની તમામ 13 લોકસભા સીટો પર 1 જૂને છેલ્લા તબક્કાનું મતદાન સમાપ્ત થયા બાદ એક્ઝિટ પોલના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. પંજાબમાં સામાન્ય રીતે કોંગ્રેસ અને અકાલી દળ-ભાજપ વચ્ચે ...
એક્ઝિટ પોલ સાચા સાબિત થશે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત ચૂંટણીમાં પોતાની પાર્ટીને જીત અપાવવામાં દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુના રેકોર્ડની બરોબરી કરશે તમિલનાડુ અને કેરળમાં પોતાનું ખાતું ખોલે તેવી અપેક્ષા લોકસભા ચૂંટણીના છેલ્લા તબક્કાની પૂર્ણાહુતિ બાદ એક્ઝિટ પોલ (ચૂંટણી પછીના સર્વેક્ષણ) બહાર આવ્યા. તમામ સર્વેમાં ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)ને પ્રચંડ બહુમતી મળવાની આગાહી ...