લાઓસ ખાતે આસિયન શિખર સંમેલન દરમિયાન બંને નેતાઓ વચ્ચે પ્રથમ બેઠક યોજાઇ, વેપાર અને રોકાણ, સંરક્ષણ, શિક્ષણ, કૃષિ, અવકાશ તકનીક સહિત વિવિધ ક્ષેત્રોમાં ભારત-ન્યૂઝીલેન્ડની ભાગીદારીને વધુ ગાઢ બનાવવા ચર્ચા પીએમ ક્રિસ્ટોફર લક્સનને ભારત આવવા માટે પીએમ મોદીનું આમંત્રણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ન્યુઝીલેન્ડના પ્રધાનમંત્રી ક્રિસ્ટોફર લક્સન આજે લાઓ પીડીઆરના વિએન્ટિયનમાં આસિયાન-ભારત સમિટની બાજુમાં મળ્યા હતા. બંને નેતાઓ વચ્ચે આ પ્રથમ ...
86 વર્ષની વયે મુંબઈમાં નિધન, બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અવસાન થયું, પીએમ મોદી સહિત દુનિયાભારના લોકો દ્વારા અપાઇ રહી છે શ્રદ્ધાંજલિ Ratan Tata No More : સમગ્ર ભારતભરમાં શોકનું મોજું પ્રસરી ગયું છે. ભારતના દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાનું બુધવારે સાંજે નિધન થયું. તેમણે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. રતન ટાટા 86 વર્ષના હતા. છેલ્લા કેટલાક દિવસોથી તેમની તબિયત ...
ભાજપે 48 બેઠકો સાથે જીતની હેટ્રિક લગાવી, કોંગ્રેસના ફાળે 37 સીટ, અપક્ષ 3 અને આઇએનએલડીએ જીતી 2 સીટ, દશેરાએ નવી સરકારની શપથવિધી હરિયાણામાં ભાજપે ઈતિહાસ રચ્યો છે. ભાજપે 48 બેઠકો સાથે જીતની હેટ્રિક લગાવી છે. કોંગ્રેસના ફાળે 37 સીટ આવી છે. હરિયાણામાં ભાજપની આ જીત ઐતિહાસિક છે. આવું 1972 પછી થયું છે, જ્યારે હરિયાણામાં સતત ત્રીજી વખત એક પાર્ટીએ સરકાર ...
EXIT POLLમાં કોંગ્રેસની સરકાર બને તેવા એંધાણ હતા પરંતુ મતગણતરીના ટ્રેન્ડ ઉલટા પડ્યા હરિયાણા વિધાનસભાની 90 વિધાનસભા બેઠકો માટે 5 ઓક્ટોબરે મતદાન થયું હતું અને મંગળવારે સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ ગઈ છે. હરિયાણામાં 90 બેઠકો માટે 464 અપક્ષ અને 101 મહિલાઓ સહિત કુલ 1,031 ઉમેદવારો મેદાનમાં છે. હરિયાણામાં શરૂઆતના વલણો બદલાઈ રહ્યા હોય તેવું લાગે છે. હરિયાણામાં થોડા ...
અમદાવાદ સહિત વધુ 7 એરપોર્ટ પર શરૂ થશે, ભારતીય નાગરિકો અને OCI કાર્ડહોલ્ડર્સને ઝડપી ઇમિગ્રેશન ક્લિયરન્સનો લાભ મળશે આપણું ગુજરાત ન્યૂઝ.કેન્દ્રીય ગૃહ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, કેન્દ્ર સરકારે તેના 100 દિવસના કાર્યકાળ દરમિયાન વિશ્વસનીય પ્રવાસી કાર્યક્રમ ‘ફાસ્ટ ટ્રેક ઈમિગ્રેશન-ટ્રસ્ટેડ ટ્રાવેલર પ્રોગ્રામ’ (FTI-TTP) શરૂ કર્યો હતો. FTI-TTPનો હેતુ ઝડપી, સરળ, સુરક્ષિત ઇમિગ્રેશન ક્લિયરન્સ સાથે આંતરરાષ્ટ્રીય હિલચાલને સરળ બનાવવાનો છે. ...
PM મોદીએ કર્યું સંબોધન : ક્વાડ માટે સમગ્ર માનવતા માટે સહિયારા લોકતાંત્રિક મૂલ્યોના આધારે સાથે મળીને કામ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ, 2025માં ભારતમાં ક્વોડ લીડર્સ સમિટનું આયોજન કરવાની પ્રતિબદ્ધતાનો પણ પુનરોચ્ચાર અમેરિકાના ડેલાવેરમાં આયોજિત ક્વાડ સમિટમાં ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયાના રાજ્યોના વડાઓએ હાજરી આપી હતી. આ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ સંમેલન એવા સમયે યોજાઈ રહ્યું ...
પ્રસાદના લાડુમાં ચરબીની ભેળસેળ, સવારે લાડુના સેમ્પલ નેશનલ ડેરી ડેવલપમેન્ટ બ્યુરોની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. સાંજે રિપોર્ટ આવ્યો કે લાડુમાં ભેળસેળ થઈ રહી તિરુપતિ બાલાજીના પ્રસાદના લાડુમાં ચરબીની ભેળસેળ શ્રદ્ધાળુઓ સામે ગંભીર ગુનાથી ઓછી નથી. દેશભરના ધર્મપ્રેમીઓમાં બાલાજી પ્રત્યે અપાર શ્રદ્ધા છે. ચંદ્રબાબા નાયડુએ આરોપ લગાવ્યો હતો કે લાડુ બનાવવામાં માછલીનું તેલ અને અન્ય પ્રાણીઓની ચરબીનો ઉપયોગ કરવામાં આવે છે. ...
મોદી 3.0ના 100 દિવસના એજન્ડામાં વન નેશન-વન ઈલેક્શનનો રિપોર્ટ કેબિનેટ સમક્ષ મૂકવાનું કર્યું હતું એલાન વન નેશન-વન ઈલેક્શન એટલે કે એક દેશ-એક ચૂંટણીને મોદી કેબિનેટની મંજૂરી મળી ગઈ છે. કેન્દ્રીય કેબિનેટે બુધવારે (18 સપ્ટેમ્બર) એક દેશ, એક ચૂંટણી પર રજૂ કરેલા અહેવાલને મંજૂરી આપી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર વન નેશન-વન ઈલેક્શન બિલ સંસદના આગામી શિયાળુ સત્રમાં રજૂ કરવામાં આવશે. પૂર્વ ...
આતિશી પક્ષની મળેલી બેઠકમાં સર્વાનુમતે નેતા તરીકે ચૂંટાયા, આજે સાંજે કેજરીવાલ રાજીનામું આપે ત્યારબાદ નવા મુખ્યમંત્રીનો યોજાઇ શકે છે શપથવિધિ સમારંભ આતિશી દિલ્હીના આગામી મુખ્યમંત્રી હશે. સીએમ અરવિંદ કેજરીવાલે આમ આદમી પાર્ટી (AAP) ધારાસભ્ય દળની બેઠકમાં તેમના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો. ધારાસભ્યો આ માટે સંમત થયા હતા. આતિશી દિલ્હીની ત્રીજી મહિલા સીએમ હશે. આ પહેલા દિવંગત સુષ્મા સ્વરાજ અને શીલા ...
‘બ્રાહ્મણ જીન્સ’ સોશિયલ મીડિયા પોસ્ટથી વિવાદ, યુવતીની આત્મહત્યા બાદ ‘વન ફેમિલી, વન રિઝર્વેશન’ની માંગ
બેંગલુરુમાં CEO અનુરાધા તિવારીએ આરક્ષણની નીતિઓ સામે ફરીથી સવાલ ઉઠાવ્યા, પિતા શિક્ષણનો ખર્ચ ન ઉઠાવી શકતા બ્રાહ્મણ યુવતીએ આત્મહત્યા કરી બેંગલુરુની એક કંપનીના સીઈઓ અનુરાધા તિવારીએ આરક્ષણ નીતિઓ પર સવાલો ઉઠાવ્યા છે. એક બ્રાહ્મણ યુવતીએ આત્મહત્યા કરી. કારણ કે તેના પિતા તેના શિક્ષણનો ખર્ચ ઉઠાવી શકતા ન હતા. તિવારીએ ‘એક પરિવાર, એક આરક્ષણ’ની હિમાયત કરતી વખતે, ગરીબ બ્રાહ્મણો અને સામાન્ય ...



















