DOWNLOAD! તમારી ગુજરાત એપ્લિકેશન હમણાં જ ડાઉનલોડ કરો

નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને રાજીનામું સોંપ્યું, નવી સરકાર ન રચાય ત્યાં સુધી વડાપ્રધાનપદે રહેશે યથાવત્ નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળ્યા. તેમણે મંત્રી પરિષદ સાથે પોતાનું રાજીનામું રાષ્ટ્રપતિને સુપરત કર્યું છે. રાષ્ટ્રપતિએ તેમનું રાજીનામું સ્વીકારી લીધું છે અને નવી સરકાર ચાર્જ ન લે ત્યાં સુધી તેમને અને મંત્રી પરિષદને પદ પર રહેવા વિનંતી કરી છે. તમને જણાવી દઈએ કે ...

એક્ઝિટ પોલના અંદાજો પર વિશ્વાસ કરવામાં આવે તો એનડીએ સરકાર બનાવી શકે, સતત ત્રીજી જીત મેળવવા માટે PM નરેન્દ્ર મોદી અગ્રેસર, શું પંડિત જવાહરલાલ નહેરુનો રેકોર્ડ આજે તુટશે ? લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને મતદાન કરવામાં આવ્યું છે. સાત તબક્કાની મતદાન પ્રક્રિયા બાદ હવે એ દિવસ આવી ગયો છે જ્યારે જનાદેશ કોની તરફેણમાં છે તે પ્રશ્નનો જવાબ મળશે. શું જનતા ભાજપની ...

ભાજપે 46માંથી 10માં બિનહરીફ જીત મેળવી, નેશનલ પીપલ્સ પાર્ટીએ પાંચ, NCPએ ત્રણ બેઠકો, પીપલ્સ પાર્ટી ઓફ અરુણાચલ બે, કોંગ્રેસ એક અને અપક્ષોએ ત્રણ બેઠકો જીતી અરુણાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2024માં ભારતીય જનતા પાર્ટી (BJP)ને ભારે બહુમતી મળી છે. રાજ્યની 60 વિધાનસભા બેઠકોમાંથી ભાજપે 46 બેઠકો જીતી છે. નેશનલ પીપલ્સ પાર્ટીએ પાંચ સીટો જીતી છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) એ ત્રણ ...

પંજાબમાં તમામ મોટા પક્ષો એકલા હાથે લડ્યા, SAD-BJP અલગ અલગ મેદાનમાં ઉતરતા કોને થશે ફાયદો ? દિલ્હીમાં ગઠબંધન પરંતુ પંજાબમાં કોંગ્રેસ અને AAP અલગ અલગ ચૂંટણી લડતા શું થશે ફાયદો ? પંજાબની તમામ 13 લોકસભા સીટો પર 1 જૂને છેલ્લા તબક્કાનું મતદાન સમાપ્ત થયા બાદ એક્ઝિટ પોલના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. પંજાબમાં સામાન્ય રીતે કોંગ્રેસ અને અકાલી દળ-ભાજપ વચ્ચે ...

એક્ઝિટ પોલ સાચા સાબિત થશે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત ચૂંટણીમાં પોતાની પાર્ટીને જીત અપાવવામાં દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુના રેકોર્ડની બરોબરી કરશે તમિલનાડુ અને કેરળમાં પોતાનું ખાતું ખોલે તેવી અપેક્ષા લોકસભા ચૂંટણીના છેલ્લા તબક્કાની પૂર્ણાહુતિ બાદ એક્ઝિટ પોલ (ચૂંટણી પછીના સર્વેક્ષણ) બહાર આવ્યા. તમામ સર્વેમાં ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)ને પ્રચંડ બહુમતી મળવાની આગાહી ...

ગયા વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં જીડીપી વૃદ્ધિ દર 6.2 ટકા નોંધાયો હતો, કેન્દ્રએ હવે FY24 માટે એકંદર વૃદ્ધિ દર 8.2 ટકા રહેવાનો અંદાજ મૂક્યો નવી સરકારની રચના પહેલા ભારતનીય અર્થતંત્રમાં તેજી નાણાકીય વર્ષ 24 ના છેલ્લા ત્રિમાસિક ગાળામાં ભારતનું ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP) ઝડપી ગતિએ વધ્યું છે. ચૂંટણી પરિણામો પહેલા જીડીપીના આંકડા જાહેર કરવામાં આવ્યા છે. માર્ચ ક્વાર્ટરમાં ભારતનો જીડીપી ...

Top News :લોકસભા ચૂંટણી 2024માં રાહુલ ગાંધી બે લોકસભા સીટ વાયનાડ અને રાયબરેલીથી ચૂંટણી લડી રહ્યા છે चुनाव अब कैसे होना चाहिए?#Election #LokSabha #EVM #Ballot pic.twitter.com/0mXxchEKQw — With Priyanka Gandhi ???????? (@FanPriyankaGV) February 29, 2024 Top News :લોકસભા ચૂંટણી 2024માં રાહુલ ગાંધી બે લોકસભા સીટ વાયનાડ અને રાયબરેલીથી ચૂંટણી લડી રહ્યા છે. જો કે, આ ચૂંટણીમાં પ્રિયંકા ગાંધી કે તેમના ...

Top News :વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 13 મેના રોજ યોજાનારી ચૂંટણીના ત્રીજા તબક્કાના પ્રચાર માટે શુક્રવારે મહારાષ્ટ્રના નંદુરબારમાં જાહેર સભાને સંબોધિત કરી હતી Top News :વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 13 મેના રોજ યોજાનારી ચૂંટણીના ત્રીજા તબક્કાના પ્રચાર માટે શુક્રવારે મહારાષ્ટ્રના નંદુરબારમાં જાહેર સભાને સંબોધિત કરી હતી. આ રેલી દરમિયાન પીએમ મોદીએ કોંગ્રેસ સહિત તમામ વિપક્ષી પાર્ટીઓ પર જોરદાર નિશાન સાધ્યું હતું. વડાપ્રધાને ...

Arvind Kejriwal Bail :કેજરીવાલને મોટી રાહત આપતા સુપ્રીમ કોર્ટે તેમને 1 જૂન સુધી વચગાળાના જામીન આપ્યા છે Arvind Kejriwal Bail :દિલ્હી લિકર કૌભાંડ કેસમાં ધરપકડ કરાયેલા દિલ્હીના મુખ્યમંત્રીએ ED દ્વારા પોતાની ધરપકડને સુપ્રીમ કોર્ટમાં પડકારી છે. આ અરજીની સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું હતું કે તે ચૂંટણી પ્રચારને ધ્યાનમાં રાખીને કેજરીવાલને વચગાળાના જામીન આપવા પર વિચાર કરી શકે છે. આજે સુપ્રીમ ...

Top News :કોંગ્રેસના વરિષ્ઠ નેતા મણિશંકર ઐયરે કહ્યું કે ભારતે પાકિસ્તાનની ઈજ્જત કરવી જોઈએ કારણ કે પાડોશી દેશ પાસે પરમાણુ બોમ્બ છે Top News :કોંગ્રેસના વરિષ્ઠ નેતા મણિશંકર ઐયરે કહ્યું કે ભારતે પાકિસ્તાનની ઈજ્જત કરવી જોઈએ કારણ કે પાડોશી દેશ પાસે પરમાણુ બોમ્બ છે. જો આપણે તેમનું સન્માન નહીં કરીએ તો તેઓ ભારત પર પરમાણુ હુમલો કરવાનું વિચારશે. વારસાગત ટેક્સ ...