પંજાબમાં તમામ મોટા પક્ષો એકલા હાથે લડ્યા, SAD-BJP અલગ અલગ મેદાનમાં ઉતરતા કોને થશે ફાયદો ? દિલ્હીમાં ગઠબંધન પરંતુ પંજાબમાં કોંગ્રેસ અને AAP અલગ અલગ ચૂંટણી લડતા શું થશે ફાયદો ? પંજાબની તમામ 13 લોકસભા સીટો પર 1 જૂને છેલ્લા તબક્કાનું મતદાન સમાપ્ત થયા બાદ એક્ઝિટ પોલના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. પંજાબમાં સામાન્ય રીતે કોંગ્રેસ અને અકાલી દળ-ભાજપ વચ્ચે ...
એક્ઝિટ પોલ સાચા સાબિત થશે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત ચૂંટણીમાં પોતાની પાર્ટીને જીત અપાવવામાં દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુના રેકોર્ડની બરોબરી કરશે તમિલનાડુ અને કેરળમાં પોતાનું ખાતું ખોલે તેવી અપેક્ષા લોકસભા ચૂંટણીના છેલ્લા તબક્કાની પૂર્ણાહુતિ બાદ એક્ઝિટ પોલ (ચૂંટણી પછીના સર્વેક્ષણ) બહાર આવ્યા. તમામ સર્વેમાં ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)ને પ્રચંડ બહુમતી મળવાની આગાહી ...
ગયા વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં જીડીપી વૃદ્ધિ દર 6.2 ટકા નોંધાયો હતો, કેન્દ્રએ હવે FY24 માટે એકંદર વૃદ્ધિ દર 8.2 ટકા રહેવાનો અંદાજ મૂક્યો નવી સરકારની રચના પહેલા ભારતનીય અર્થતંત્રમાં તેજી નાણાકીય વર્ષ 24 ના છેલ્લા ત્રિમાસિક ગાળામાં ભારતનું ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP) ઝડપી ગતિએ વધ્યું છે. ચૂંટણી પરિણામો પહેલા જીડીપીના આંકડા જાહેર કરવામાં આવ્યા છે. માર્ચ ક્વાર્ટરમાં ભારતનો જીડીપી ...
Top News :લોકસભા ચૂંટણી 2024માં રાહુલ ગાંધી બે લોકસભા સીટ વાયનાડ અને રાયબરેલીથી ચૂંટણી લડી રહ્યા છે चुनाव अब कैसे होना चाहिए?#Election #LokSabha #EVM #Ballot pic.twitter.com/0mXxchEKQw — With Priyanka Gandhi ???????? (@FanPriyankaGV) February 29, 2024 Top News :લોકસભા ચૂંટણી 2024માં રાહુલ ગાંધી બે લોકસભા સીટ વાયનાડ અને રાયબરેલીથી ચૂંટણી લડી રહ્યા છે. જો કે, આ ચૂંટણીમાં પ્રિયંકા ગાંધી કે તેમના ...
Top News :વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 13 મેના રોજ યોજાનારી ચૂંટણીના ત્રીજા તબક્કાના પ્રચાર માટે શુક્રવારે મહારાષ્ટ્રના નંદુરબારમાં જાહેર સભાને સંબોધિત કરી હતી Top News :વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 13 મેના રોજ યોજાનારી ચૂંટણીના ત્રીજા તબક્કાના પ્રચાર માટે શુક્રવારે મહારાષ્ટ્રના નંદુરબારમાં જાહેર સભાને સંબોધિત કરી હતી. આ રેલી દરમિયાન પીએમ મોદીએ કોંગ્રેસ સહિત તમામ વિપક્ષી પાર્ટીઓ પર જોરદાર નિશાન સાધ્યું હતું. વડાપ્રધાને ...
Arvind Kejriwal Bail :કેજરીવાલને મોટી રાહત આપતા સુપ્રીમ કોર્ટે તેમને 1 જૂન સુધી વચગાળાના જામીન આપ્યા છે Arvind Kejriwal Bail :દિલ્હી લિકર કૌભાંડ કેસમાં ધરપકડ કરાયેલા દિલ્હીના મુખ્યમંત્રીએ ED દ્વારા પોતાની ધરપકડને સુપ્રીમ કોર્ટમાં પડકારી છે. આ અરજીની સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું હતું કે તે ચૂંટણી પ્રચારને ધ્યાનમાં રાખીને કેજરીવાલને વચગાળાના જામીન આપવા પર વિચાર કરી શકે છે. આજે સુપ્રીમ ...
Top News :કોંગ્રેસના વરિષ્ઠ નેતા મણિશંકર ઐયરે કહ્યું કે ભારતે પાકિસ્તાનની ઈજ્જત કરવી જોઈએ કારણ કે પાડોશી દેશ પાસે પરમાણુ બોમ્બ છે Top News :કોંગ્રેસના વરિષ્ઠ નેતા મણિશંકર ઐયરે કહ્યું કે ભારતે પાકિસ્તાનની ઈજ્જત કરવી જોઈએ કારણ કે પાડોશી દેશ પાસે પરમાણુ બોમ્બ છે. જો આપણે તેમનું સન્માન નહીં કરીએ તો તેઓ ભારત પર પરમાણુ હુમલો કરવાનું વિચારશે. વારસાગત ટેક્સ ...
















