હોમ સિરીઝ પહેલાં જ બ્લેકકેપ્સના ત્રણ મુખ્ય ખેલાડીઓ ઇજાને કારણે બહાર, જ્યારે કેપ્ટન સેન્ટનરની ઉપલબ્ધતા અંગે અનિશ્ચિતતા ન્યુઝીલેન્ડની ક્રિકેટ ટીમને ઓસ્ટ્રેલિયા સામેની આગામી શ્રેણી પહેલા મોટો ફટકો પડ્યો છે. ટીમના મુખ્ય ઝડપી બોલર વિલ ઓ’રોર્ક, તેમજ બેટિંગ સ્ટાર્સ ગ્લેન ફિલિપ્સ અને ફિન એલન ઇજાને કારણે આ શ્રેણીમાંથી બહાર થઈ ગયા છે. આ સાથે જ, ટીમના કેપ્ટન મિશેલ સેન્ટનર ની ઉપલબ્ધતા ...
ઇંગ્લેન્ડ 374 રનના લક્ષ્ય સામે 367 રને ઓલઆઉટ, મોહમ્મદ સિરાજે બીજી ઇનિંગમાં 5 વિકેટ લઈને મેચનું પાસું ફેરવી દીધું તો પ્રસિદ્ધ કૃષ્ણાએ 3 વિકેટ ઝડપી ENG vs IND 5th Test: લંડનના ઓવલ ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાયેલી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની 5મી ટેસ્ટ મેચમાં ટીમ ઇન્ડિયાએ શાનદાર વિજય નોંધાવ્યો. આ જીત સાથે, 5 મેચની એન્ડરસન-તેંડુલકર ટ્રોફી 2025નો પણ અંત આવ્યો છે. ...
કે.એલ. રાહુલ-ગિલની વિક્રમી ભાગીદારી; જાડેજાએ ઇંગ્લેન્ડમાં નવા રેકોર્ડ સર્જ્યા, શ્રેણીમાં ઇંગ્લેન્ડ 2-1થી આગળ, હવે અંતિમ ટેસ્ટ મેચ 31 ઓગસ્ટે રમાશે આપણું ગુજરાત ન્યૂઝ. લંડન, ઇંગ્લેન્ડ: ઇંગ્લેન્ડ સામે રમાયેલી ચોથી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમે શુભમન ગિલ, રવીન્દ્ર જાડેજા અને વોશિંગ્ટન સુંદરની સદીઓની મદદથી મેચને ડ્રો કરવામાં સફળતા મેળવી છે. આ મુકાબલામાં ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા ભારતે યશસ્વી જયસ્વાલ, સાઈ સુદર્શન ...
ઇંગ્લેન્ડે સિરીઝમાં 2-1 ની સરસાઈ બનાવી, 193 રનના લક્ષ્ય સામે ભારત 170 રને ઓલઆઉટ, રવિન્દ્ર જાડેજા અણનમ 61 રન, છેલ્લી બે વિકેટ માટે બુમરાહ અને સિરાજે ભરપુર સાથે આપ્યો, આર્ચર-સ્ટોક્સની ત્રણ-ત્રણ વિકેટ લંડન, : લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાયેલી રોમાંચક ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડે ભારતને 22 રનથી હરાવી દીધું છે. મેચના પાંચમા અને અંતિમ દિવસે, યજમાન ઇંગ્લેન્ડે ભારતીય ટીમને 170 રન ...
શુભમન ગિલની આગેવાનીમાં પ્રથમ વિદેશી ટેસ્ટ જીત, આકાશ દીપના દમદાર પ્રદર્શનથી ભારત WTC માં ચોથા સ્થાને, મેચમાં આકાશદીપે 10 વિકેટ ઝડપી બર્મિંગહામ, ઇંગ્લેન્ડ: ભારતીય ક્રિકેટ ટીમે ઇંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટ મેચમાં ઐતિહાસિક પ્રદર્શન કરીને 336 રનથી શાનદાર વિજય મેળવ્યો છે. આ જીત સાથે ભારતે પાંચ મેચની શ્રેણીમાં 1-1 થી બરાબરી કરી લીધી છે. બર્મિંગહામના એજબેસ્ટન મેદાન પર ભારતની આ પ્રથમ ...
RCB એ 18 વર્ષ પછી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2025) નો ખિતાબ જીત્યો, RCB એ 9 વિકેટ ગુમાવીને 190 રન બનાવ્યા, પંજાબ કિંગ્સ ફક્ત 184 રન IPL Final 2025 RCB vs PBKS : RCB એ 17 વર્ષ પછી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2025) નો ખિતાબ જીત્યો છે. ફાઇનલ મેચમાં RCB એ પંજાબ કિંગ્સને 6 રનથી હરાવ્યું. આ મેચ અમદાવાદના નરેન્દ્ર ...
સાઈ-અર્શદીપ ટેસ્ટમાં 2 નવા ચહેરા, કરુણની વાપસીભારતીય ટીમ પાંચ મેચની ટેસ્ટ શ્રેણી માટે ઇંગ્લેન્ડના પ્રવાસે જશે ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત, સાઈ-અર્શદીપ ટેસ્ટમાં 2 નવા ચહેરા, કરુણની વાપસીભારતીય ટીમ પાંચ મેચની ટેસ્ટ શ્રેણી માટે ઇંગ્લેન્ડના પ્રવાસે જશે. આ શ્રેણીની પહેલી ટેસ્ટ 20 જૂનથી લીડ્સમાં રમાશે. આ શ્રેણી સાથે, ભારતનું નવું વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ચક્ર (2025-27) પણ શરૂ થશે. ઇંગ્લેન્ડ ...
વિરાટ કોહલીએ સોશિયલ મીડિયા દ્વારા આપી જાણકારી, ટી-20 બાદ હવે ટેસ્ટ ક્રિકેટ રમવાનું કર્યું બંધ, ફક્ત વનડે રમવાનું ચાલુ રાખશે ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. ૩૬ વર્ષીય વિરાટ કોહલી ટેસ્ટ ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસ દરમિયાન બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં રમતા જોવા મળ્યો હતો. જ્યાં ભારતને 5 મેચની શ્રેણીમાં 1-3 થી હારનો સામનો કરવો પડ્યો હતો. વિરાટ કોહલીએ શ્રેણીની ...
BCCIની પહેલી પ્રાથમિકતા વિદેશી ખેલાડીઓને ઘરે મોકલવાની છે. બીસીસીઆઈ ટૂંક સમયમાં નવી તારીખોની જાહેરાત કરશે IPL 2025 Suspended: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની વર્તમાન સીઝન અનિશ્ચિત સમય માટે મુલતવી રાખવામાં આવી છે. આ મોટો નિર્ણય 9 મેના રોજ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ની બેઠકમાં લેવામાં આવ્યો હતો. આજથી કોઈ મેચ નહીં હોય. હવે BCCI ની પહેલી પ્રાથમિકતા વિદેશી ખેલાડીઓને ...
રોહિત શર્માની 11 વર્ષની લાંબી ટેસ્ટ કારકિર્દીનો અંત આવ્યો, ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝ બાદ હતો દબાણ હેઠળ, 67 ટેસ્ટમાં 24 ટેસ્ટમાં કરી કેપ્ટનશિપ ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. રોહિત ટી20 ફોર્મેટમાંથી પહેલાથી જ નિવૃત્તિ લઈ ચૂક્યો છે. હવે રોહિત શર્મા ટેસ્ટ ક્રિકેટમાં પણ રમતા જોવા મળશે નહીં. જોકે, રોહિત શર્મા વનડેમાં રમવાનું ચાલુ રાખશે. ...



















