લોકસભા અને રાજ્યસભામાં બીજી એપ્રિલે વક્ફ સંશોધન બિલ લાવવાની તૈયારી, બજેટ સત્રના અંતિમ બે દિવસે વક્ફ બિલ પર ઘમાસાણ સર્જાશે સરકાર સંસદના વર્તમાન બજેટ સત્રના બીજા તબક્કામાં વક્ફ સુધારા બિલ લાવવાની તૈયારી કરી રહી છે. આ બિલ 2 એપ્રિલે લોકસભામાં રજૂ કરવામાં આવી શકે છે. સંસદીય બાબતો અને લઘુમતી કલ્યાણ મંત્રી કિરેન રિજિજુએ 8 ઓગસ્ટ 2024ના રોજ લોકસભામાં આ બિલ ...
783 એમ્પ્લોયર્સની માન્યતા રદ કરવામાં આવી અને 177 એમ્પ્લોયર્સની માન્યતા સસ્પેન્ડ કરાઇ, હાલ 94 એમ્પ્લોયર્સ સામે 85 જેટલી તપાસ ચાલુ એમ્પ્લોયર એક્રેડિટેશન વર્ક વિઝા (AEWV) ન્યૂઝીલેન્ડમાં માઇગ્રન્ટ્સ વર્કરો માટે મુખ્ય વર્ક વિઝા છે, જે તેઓને માન્યતા પ્રાપ્ત એમ્પ્લોયરો માટે પાંચ વર્ષ સુધી કામ કરવાની મંજૂરી આપે છે. ન્યૂઝીલેન્ડના લોકો માટે રોજગારીની તકોને પ્રાથમિકતા આપવા અને વાસ્તવિક સ્કિલ શોર્ટેજને દૂર કરવા ...
એપ્રિલમાં નવું નાણાકીય વર્ષ શરૂ થતાં, ન્યુઝીલેન્ડમાં ઘણા મુખ્ય નીતિગત અને નાણાકીય ફેરફારો અમલમાં આવી રહ્યા છે. આ ફેરફારો વર્કરો, સ્ટુડન્ટ, હાઉસ પોલિસી અને ઇન્વેસ્ટરોને અસર કરશે. આ ફેરફારો આપના જીવનને કેટલે અંશે અસર કરી રહ્ય છે તે જાણીએ… 1 એપ્રિલ, 2025 થી ન્યુઝીલેન્ડમાં નાણાકીય અને નીતિગત ફેરફારોએપ્રિલમાં નવું નાણાકીય વર્ષ શરૂ થતાં, ન્યુઝીલેન્ડમાં ઘણા મુખ્ય નીતિગત અને નાણાકીય ફેરફારો ...
સલમાન ખાન લાંબા સમયથી ઈદ પર રિલીઝ થતી ફિલ્મોમાં પ્રભુત્વ ધરાવે છે. દર વર્ષે ઈદના અવસર પર, તે પોતાના ચાહકો માટે ઈદી તરીકે પોતાની ફિલ્મ લઈને આવે છે. આ વખતે તેણે પ્રખ્યાત દક્ષિણ દિગ્દર્શક એઆર મુરુગાદોસ સાથે સહયોગ કર્યો છે. જ્યારે દિગ્દર્શક એઆર મુરુગાદોસ 2008 માં આમિર ખાનની ‘ગજની’ લઈને આવ્યા, ત્યારે આ ફિલ્મે ધૂમ મચાવી દીધી અને દિગ્દર્શકને હિન્દી ...
એશિઝ સહિત દક્ષિણ આફ્રિકન સિરીઝનું એલાન, ઓસ્ટ્રેલિયન સમર દરમિયાન યોજાશે ક્રિકેટ કાર્નિવલ, ભારત ત્રણ વન-ડે અને 5 ટી20 સિરીઝ રમશે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની રાઇવલરી ફરીથી ઓસ્ટ્રેલિયન સમર દરમિયાન જોવા મળશે. હજુ તો ઘણાં લોકોને પાંચ ટેસ્ટ મેચ સિરીઝમાં બંને દેશો વચ્ચેના રોમાંચક ક્ષણ યાદ છે ત્યાં ટીમ ઇન્ડિયા ફરીથી સમર સિઝન દરમિયાન ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ ખેડશે. જોકે મહત્વપૂર્ણ બાબત એ ...
730 વધુ લોકો મ્યાનમારમાં ઘાયલ થયા, મોડી રાત્રે ભૂકંપના તીવ્ર આંચકા, લોકોમાં ભયનો માહોલ, ભારતે સહાય મોકલવાનું શરૂ કર્યું મ્યાન નમાર અને થાઈલેન્ડમાં આવેલા શક્તિશાળી ભૂકંપોના કારણે ભારે તારાજી સર્જાઈ છે, જેમાં અત્યાર સુધીમાં 150 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે અને સેંકડો લોકો ઘાયલ થયા છે. ભારત સરકારે તાત્કાલિક સહાય મોકલવાની જાહેરાત કરી છે. આ ભીષણ ભૂકંપે મ્યાનમાર અને ...
ઘણી ઇમારતો ધરાશાયીના અહેવાલ, 43 લોકો ગુમ, બેંગકોકમાં કટોકટી જાહેર, 12 મિનિટમાં બે વાર ધરતી ધ્રુજી, બેંગકોકમાં ઇમર્જન્સી જાહેર કરાઇ શુક્રવારે દક્ષિણ-પૂર્વ એશિયામાં બે શક્તિશાળી ભૂકંપ આવ્યા, જેના કારણે ભારે વિનાશ થયો. થાઇલેન્ડની રાજધાની બેંગકોકમાં ઘણી ઇમારતો હલી ગઈ. આ સમય દરમિયાન, એક નિર્માણાધીન બહુમાળી ઇમારત થોડી જ વારમાં ધરાશાયી થઈ ગઈ. બેંગકોકમાં, ઉંચા છતવાળા પૂલમાંથી પાણી ઓવરફ્લો થઈને શેરીઓ ...
આશરે 4300 વ્યક્તિઓને આપવામાં આવેલા 2021 રેસિડેન્ટ વિઝામાં જોવા મળેલી ભૂલને સુધારી, અસરગ્રસ્ત થયેલા લોકોને થયેલી કોઈપણ અસુવિધા બદલ ઔપચારિક માફી માંગી આપણું ગુજરાત ન્યૂઝ. ઓકલેન્ડન્યૂઝીલેન્ડ ઇમિગ્રેશન (INZ) એ જાહેરાત કરી છે કે તેમણે આશરે 2021 રેસિડેન્ટ વિઝામાં 4300 વ્યક્તિઓને આપવામાં આવેલા ટ્રાવેલ કંડિશનની ભૂલને સુધારી છે. આ સમસ્યા આ વિઝા ધારકો માટે ખોટી ટ્રાવેલ કંડિશન અથવા પ્રવેશની તારીખોની ફાળવણી ...
રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો ઉભો કરનારાઓને દેશમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે નહીં, મમતા બેનરજી પર પ્રહાર, કહ્યું ભારત-બાંગ્લાદેશ સરહદે બોર્ડર બનાવવા માટે જમીન સંપાદન નથી કરી રહ્યા લોકસભામાં ઇમિગ્રેશન બિલ પાસ થઇ ગયું છે. લોકસભામાં બિલ જ્યારે પસાર થયું ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- ભારત ધર્મશાળા નથી. નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સરકાર ફક્ત તે લોકોને ભારત આવતા અટકાવશે જેમના ...
ત્રણેય સ્થાને થયેલી લૂંટનો ભેદ ઉકેલાયો, તપાસમાં ત્રણેય ગુનાઓને એકસાથે જોડવામાં આવ્યા, 16 માર્ચે ગ્લેન એડનમાં Keysons ફેશન સ્ટોર અને 23 માર્ચે પાપાટોએટોમાં ક્રિષ્ના જ્વેલરી સ્ટોર અને માનાવા ખાડી ખાતે માઈકલ હિલમાં થયેલી લૂંટની ઘટનાઓ બની હતી. આ મહિને ઓકલેન્ડ જ્વેલરી સ્ટોર્સમાં થયેલી ત્રણ ગંભીર લૂંટની તપાસના ભાગ રૂપે પોલીસે ધરપકડો કરી છે. તપાસમાં ત્રણેય ગુનાઓને એકસાથે જોડવામાં આવ્યા છે. ...