વિશ્વના સૌથી અમીર લોકોમાંના એક એલોન મસ્કે પોતાની એક પોસ્ટમાં EVM મશીનની ટીકા કરી, શું તમે જાણો છો કે મસ્ક આ પહેલા પણ બીજી ઘણી ટેક્નોલોજીની ટીકા કરી ચૂક્યા છે, જેમાં વિન્ડોઝના AI, રિકોલ ફીચરનો પણ સમાવેશ થાય છે. ચાલો આ વિશે વિગતે જાણીએ... ઈલોન મસ્કના (Elon Musk) વિચારો ઘણીવાર દુનિયામાં ચર્ચાનો વિષય બને છે, પરંતુ આ વખતે ઈવીએમને (EVM) ...
કુવૈતમાં લાગેલી આગમાં 49 લોકોના મોત, મોટાભાગના લોકો કેરળ અને તમિલનાડુના નાગિરક. વડાપ્રધાને કુવૈતમાં આગની ઘટનાથી સંબંધિત પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે બેઠક યોજી માં બુધવારે સવારે એક બિલ્ડિંગમાં લાગેલી આગમાં 49 લોકોના મોત થયા છે અને 30 લોકો ઘાયલ થયા છે. મૃતકોમાં 40 ભારતીયોનો સમાવેશ થાય છે. અત્યાર સુધી આ ઘટનામાં જીવ ગુમાવનારા લોકોમાં કેરળના રહેવાસી નાગરિકોની ઓળખ થઈ ગઈ ...
Chardham Yatra :કેદારનાથ ધામના કપાટ ખુલવા સમયે મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી પણ હાજર રહયા હતા Chardham Yatra :આજે અક્ષય તૃતીયાનું પાવન પર્વ દેશભરમાં મનાવાઈ રહ્યું છે ત્યારે આજના દિવસથી ચાર ધામ યાત્રાની શરૂઆત સાથે બાબા કેદારના જયઘોષ વચ્ચે ભક્તોની ઉપસ્થિતીમાં કેદારનાથ ધામના કપાટ ખોલવામાં આવ્યા હતા. કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રી ધામને ભવ્ય રીતે ફૂલોથી શણગારવામાં આવ્યા છે. કેદારનાથ મંદિરને 20 ...