દેશભરમાં નવા 2772 કોવિડ 19 કેસ નોંધાયા, નવા સપ્તાહમાં વધુ 31નાં મોત, ગત સપ્તાહે 40 લોકોનાં મોત થયા હતા, જ્યારે 3500થી વધુ કોરોના કેસ નોંધાયા હતા ન્યૂઝીલેન્ડમાં રવિવારથી એક સપ્તાહ દરમિયાન Covid-19ના 2772 નવા કેસ નોંધાયા છે અને વાયરસને કારણે 31 વધુ મૃત્યુ થયા છે. આ સતત બીજા સપ્તાહે કોવિડ 19થી 30થી વધુ લોકોનાં મોત થયા છે. ગત સપ્તાહે કુલ ...
લેબર પાર્ટીને જંગી બહુમતી મળવાની ધારણા, કીર સ્ટારમેર બનશે નવા વડાપ્રધાન બ્રિટિશ ચૂંટણીમાં લેબર પાર્ટીની આંધી, અત્યાર સુધીમાં 102 બેઠકો જીતી, ઋષિ સુનકની પાર્ટીને માત્ર 9 બેઠકો મળી મત ગણતરીના પ્રારંભિક પરિણામોમાં અત્યાર સુધીમાં 650 બેઠકોમાંથી 100થી વધુ બેઠકો પર પરિણામો જાહેર યુકેમાં 650 મતવિસ્તારો, 533 બેઠકો ઈંગ્લેન્ડમાં, 59 બેઠકો સ્કોટલેન્ડમાં, 40 બેઠકો વેલ્સમાં અને 18 બેઠકો ઉત્તરી આયર્લેન્ડમાં, તમામ ...
વિશ્વના સૌથી અમીર લોકોમાંના એક એલોન મસ્કે પોતાની એક પોસ્ટમાં EVM મશીનની ટીકા કરી, શું તમે જાણો છો કે મસ્ક આ પહેલા પણ બીજી ઘણી ટેક્નોલોજીની ટીકા કરી ચૂક્યા છે, જેમાં વિન્ડોઝના AI, રિકોલ ફીચરનો પણ સમાવેશ થાય છે. ચાલો આ વિશે વિગતે જાણીએ... ઈલોન મસ્કના (Elon Musk) વિચારો ઘણીવાર દુનિયામાં ચર્ચાનો વિષય બને છે, પરંતુ આ વખતે ઈવીએમને (EVM) ...
કુવૈતમાં લાગેલી આગમાં 49 લોકોના મોત, મોટાભાગના લોકો કેરળ અને તમિલનાડુના નાગિરક. વડાપ્રધાને કુવૈતમાં આગની ઘટનાથી સંબંધિત પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે બેઠક યોજી માં બુધવારે સવારે એક બિલ્ડિંગમાં લાગેલી આગમાં 49 લોકોના મોત થયા છે અને 30 લોકો ઘાયલ થયા છે. મૃતકોમાં 40 ભારતીયોનો સમાવેશ થાય છે. અત્યાર સુધી આ ઘટનામાં જીવ ગુમાવનારા લોકોમાં કેરળના રહેવાસી નાગરિકોની ઓળખ થઈ ગઈ ...
Chardham Yatra :કેદારનાથ ધામના કપાટ ખુલવા સમયે મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી પણ હાજર રહયા હતા Chardham Yatra :આજે અક્ષય તૃતીયાનું પાવન પર્વ દેશભરમાં મનાવાઈ રહ્યું છે ત્યારે આજના દિવસથી ચાર ધામ યાત્રાની શરૂઆત સાથે બાબા કેદારના જયઘોષ વચ્ચે ભક્તોની ઉપસ્થિતીમાં કેદારનાથ ધામના કપાટ ખોલવામાં આવ્યા હતા. કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રી ધામને ભવ્ય રીતે ફૂલોથી શણગારવામાં આવ્યા છે. કેદારનાથ મંદિરને 20 ...














