DOWNLOAD! તમારી ગુજરાત એપ્લિકેશન હમણાં જ ડાઉનલોડ કરો

અમદાવાદ શહેરના મેઘાણીનગર આઈજીપી કમ્પાઉન્ડમાં 171-એર ઇન્ડિયા બોઇંગ પ્લેન ક્રેશ થયું છે. આ પ્લેન 1.38 વાગ્યે ટેકઓફ થયું અને 1.40 વાગ્યે ક્રેશ થઈને પ્લેન હોસ્ટેલ બિલ્ડિંગમાં અથડાયું મોદી-શાહ-CM અમદાવાદ આવવા રવાના; મોદીએ X પર કહ્યું- નિ:શબ્દ કરી દેતી દુર્ઘટના સિવિલ હોસ્પિટલ પાસે રેસીડન્ટ ડોક્ટર જ્યાં રહેતા હતા એ બિલ્ડીંગ પર પ્લેન અથડાયું છે. જેના પગલે 20 જેટલા ડોક્ટર્સના મોત થયા હોવાના ...

મેઘાણીનગર વિસ્તારમાં વિમાન થયું દુર્ઘટનાગ્રસ્ત, પ્રાથમિક માહિતી અનુસાર 50ના મોત, અમદાવાદ સિવિલમાં ભારે ગમગીની ક્રેશ થયેલા વિમાનમાં સવાર હતા પૂર્વ મુખ્યમંત્રી, લંડન જઈ રહ્યા હતા વિજય રૂપાણી અમદાવાદા ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે Air India નું પ્લેન ક્રેશ થયાનું સામે આવ્યું છે. આ તરફ હવે ફ્લાઈટ લંડન તરફ જઈ રહી હતી ત્યારે માત્ર બે જ મિનિટમાં ટેકઓફ બાદ ક્રેશ થયું હતું. અમદાવાદ ...