વંશીય ટિપ્પણીઓ એ હદે વધી ગઇ કે ન્યૂઝીલેન્ડના ટોપ મીડિયા આઉટલેટ્સને સોશિયલ મીડિયા પર કોમેન્ટ સેક્શન બંધ કરવું પડ્યું ક્ષમતા જ માપદંડ, આધુનિક યુગમાં વૈશ્વિક નેતૃત્વ અને સમાવેશી અભિગમનું મહત્વ આપણું ગુજરાત ન્યૂઝ. ઓકલેન્ડભારતીય મૂળના નીખિલ રવિશંકરની એર ન્યૂઝીલેન્ડના CEO પદે નિમણૂંકનું આજે સવારે એલાન કરવામાં આવ્યું. ચારે બાજુથી તેમને અભિનંદન આપવામાં આવી રહ્યા હતા. જોકે ક્ષમતાના આધારે કરાયેલી આ ...
માત્ર 32 સેકન્ડ હવામાં રહ્યું વિમાન:એક પાઈલટે બીજા પાઈલટને પુછ્યું- શું તમે એન્જીન બંધ કર્યું?, 15 પાનાના રિપોર્ટમાં અનેક ઘટસ્ફોટ આપણું ગુજરાત ન્યૂઝ. અમદાવાદ, ગુજરાત: 12 જૂનના રોજ અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI 171 ની કરુણ દુર્ઘટનાના એક મહિના બાદ, એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) એ પોતાનો 15 પાનાનો પ્રારંભિક તપાસ રિપોર્ટ 12 જુલાઈ, 2025 ના રોજ જાહેર ...
ઓકલેન્ડના શ્રી રાધા કૃષ્ણ મંદિરમાં કેન્ડલલાઈટ વિજિલ યોજાઈ; ન્યુઝીલેન્ડના રાજકીય નેતાઓ અને ભારતીય સમાજના અગ્રણીઓએ શોક વ્યક્ત કર્યો ઓકલેન્ડ, ન્યુઝીલેન્ડ: દાયકાની સૌથી ઘાતક વિમાન દુર્ઘટનાના ભોગ બનેલા નિર્દોષ આત્માઓને શ્રદ્ધાંજલિ આપવા માટે, ઓકલેન્ડમાં ભારતીય સમુદાય શ્રી રાધા કૃષ્ણ મંદિરમાં શોકગ્રસ્ત હૃદયે એકઠા થયો હતો. ગુરુવારે અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ઉડાન ભર્યા બાદ તરત જ એક રહેણાંક વિસ્તારમાં તૂટી પડેલા લંડન ...
ગુજરાતના અમદાવાદથી લંડનના ગેટવિક જઈ રહેલું એર ઇન્ડિયાનું બોઇંગ 787 ડ્રીમલાઇનર વિમાન AI-171 ગુરુવારે ટેકઓફ કર્યા પછી તરત જ ક્રેશ થયું હતું ગુજરાતના અમદાવાદથી લંડનના ગેટવિક (Ahmedabad London Flight) જઈ રહેલું એર ઈન્ડિયાનું બોઈંગ 787 ડ્રીમલાઈનર વિમાન (Air India Boeing 787 Dreamliner) AI-171 ગુરુવારે ટેકઓફ કર્યા પછી તરત જ ક્રેશ થયું. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 265 લોકોના મોત થયા છે. ...
અમદાવાદ શહેરના મેઘાણીનગર આઈજીપી કમ્પાઉન્ડમાં 171-એર ઇન્ડિયા બોઇંગ પ્લેન ક્રેશ થયું છે. આ પ્લેન 1.38 વાગ્યે ટેકઓફ થયું અને 1.40 વાગ્યે ક્રેશ થઈને પ્લેન હોસ્ટેલ બિલ્ડિંગમાં અથડાયું મોદી-શાહ-CM અમદાવાદ આવવા રવાના; મોદીએ X પર કહ્યું- નિ:શબ્દ કરી દેતી દુર્ઘટના સિવિલ હોસ્પિટલ પાસે રેસીડન્ટ ડોક્ટર જ્યાં રહેતા હતા એ બિલ્ડીંગ પર પ્લેન અથડાયું છે. જેના પગલે 20 જેટલા ડોક્ટર્સના મોત થયા હોવાના ...
મેઘાણીનગર વિસ્તારમાં વિમાન થયું દુર્ઘટનાગ્રસ્ત, પ્રાથમિક માહિતી અનુસાર 50ના મોત, અમદાવાદ સિવિલમાં ભારે ગમગીની ક્રેશ થયેલા વિમાનમાં સવાર હતા પૂર્વ મુખ્યમંત્રી, લંડન જઈ રહ્યા હતા વિજય રૂપાણી અમદાવાદા ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે Air India નું પ્લેન ક્રેશ થયાનું સામે આવ્યું છે. આ તરફ હવે ફ્લાઈટ લંડન તરફ જઈ રહી હતી ત્યારે માત્ર બે જ મિનિટમાં ટેકઓફ બાદ ક્રેશ થયું હતું. અમદાવાદ ...
મુંબઇમાં એર ન્યૂઝીલેન્ડ અને એર ઇન્ડિયા વચ્ચે કોડ શેર મામલે MoU થયા, 2028 સુધીમાં બંને દેશો વચ્ચે ડાઇરેક્ટ ફ્લાઇટ શરૂ કરવા અંગે વિવિધ પાસાઓની તપાસ થશે, પરંતુ શરતોની સાથે ટુરિઝમ વધારવા અંગે ઓકલેન્ડ એરપોર્ટ અને દિલ્હીના ઇંદિરા ગાંધી એરપોર્ટ વચ્ચે કરાર મુંબઇમાં ગઇકાલે એર ઈન્ડિયા અને એર ન્યૂઝીલેન્ડના અધિકારીઓ વચ્ચે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે સીધી ફ્લાઇટ શરૂ કરવા અંગે ચર્ચા ...
















