રચના પોતાના પતિ રોઝર સાથે અમદાવાદની મુલાકાત બાદ લંડન જવા નીકળી હતી, વર્ષ 2016થી 2021 સુધી ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં રહ્યું હતું દંપત્તિ ઇમ્પેરિયલ કોલેજની પૂર્વ વિદ્યાર્થિની રચના રોઝર ક્રિશ્ચિયનથી કોલેજ પરિવારમાં શોકની લાગણી આપણું ગુજરાત ન્યૂઝ. અમદાવાદ/ઓકલેન્ડ: જીવનના સપનાઓ અને આશાઓને પાંખો આપવા નીકળેલા એક પ્રેમાળ દંપતી, રચના અને રોઝર ક્રિશ્ચિયન, અમદાવાદમાં થયેલી ભયાવહ વિમાન દુર્ઘટનાનો ભોગ બન્યા છે. આ હૃદયદ્રાવક ...
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રીનું ૧૨ જૂને દુર્ઘટનામાં અવસાન, ફેવરિટ નંબર અંતિમ દિવસની તારીખ બન્યો; જન્મ તારીખ ‘૨’ અને સીટ નંબર ‘૨D’ નો અનોખો સંબંધ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું (Vijay Rupani) અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં (Ahmedabad Plane Accident) થયેલું કરુણ નિધન અનેક વિચિત્ર અને આઘાતજનક યોગાનુયોગોથી ઘેરાયેલું છે. ખાસ કરીને તેમના જીવન સાથે ગાઢ રીતે જોડાયેલા પ્રિય અંક ૧૨૦૬ અને તેમની જન્મ ...
ગુજરાતના અમદાવાદથી લંડનના ગેટવિક જઈ રહેલું એર ઇન્ડિયાનું બોઇંગ 787 ડ્રીમલાઇનર વિમાન AI-171 ગુરુવારે ટેકઓફ કર્યા પછી તરત જ ક્રેશ થયું હતું ગુજરાતના અમદાવાદથી લંડનના ગેટવિક (Ahmedabad London Flight) જઈ રહેલું એર ઈન્ડિયાનું બોઈંગ 787 ડ્રીમલાઈનર વિમાન (Air India Boeing 787 Dreamliner) AI-171 ગુરુવારે ટેકઓફ કર્યા પછી તરત જ ક્રેશ થયું. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 265 લોકોના મોત થયા છે. ...
અમદાવાદ શહેરના મેઘાણીનગર આઈજીપી કમ્પાઉન્ડમાં 171-એર ઇન્ડિયા બોઇંગ પ્લેન ક્રેશ થયું છે. આ પ્લેન 1.38 વાગ્યે ટેકઓફ થયું અને 1.40 વાગ્યે ક્રેશ થઈને પ્લેન હોસ્ટેલ બિલ્ડિંગમાં અથડાયું મોદી-શાહ-CM અમદાવાદ આવવા રવાના; મોદીએ X પર કહ્યું- નિ:શબ્દ કરી દેતી દુર્ઘટના સિવિલ હોસ્પિટલ પાસે રેસીડન્ટ ડોક્ટર જ્યાં રહેતા હતા એ બિલ્ડીંગ પર પ્લેન અથડાયું છે. જેના પગલે 20 જેટલા ડોક્ટર્સના મોત થયા હોવાના ...
મેઘાણીનગર વિસ્તારમાં વિમાન થયું દુર્ઘટનાગ્રસ્ત, પ્રાથમિક માહિતી અનુસાર 50ના મોત, અમદાવાદ સિવિલમાં ભારે ગમગીની ક્રેશ થયેલા વિમાનમાં સવાર હતા પૂર્વ મુખ્યમંત્રી, લંડન જઈ રહ્યા હતા વિજય રૂપાણી અમદાવાદા ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે Air India નું પ્લેન ક્રેશ થયાનું સામે આવ્યું છે. આ તરફ હવે ફ્લાઈટ લંડન તરફ જઈ રહી હતી ત્યારે માત્ર બે જ મિનિટમાં ટેકઓફ બાદ ક્રેશ થયું હતું. અમદાવાદ ...