DOWNLOAD! તમારી ગુજરાત એપ્લિકેશન હમણાં જ ડાઉનલોડ કરો

ઓકલેન્ડના શ્રી રાધા કૃષ્ણ મંદિરમાં કેન્ડલલાઈટ વિજિલ યોજાઈ; ન્યુઝીલેન્ડના રાજકીય નેતાઓ અને ભારતીય સમાજના અગ્રણીઓએ શોક વ્યક્ત કર્યો ઓકલેન્ડ, ન્યુઝીલેન્ડ: દાયકાની સૌથી ઘાતક વિમાન દુર્ઘટનાના ભોગ બનેલા નિર્દોષ આત્માઓને શ્રદ્ધાંજલિ આપવા માટે, ઓકલેન્ડમાં ભારતીય સમુદાય શ્રી રાધા કૃષ્ણ મંદિરમાં શોકગ્રસ્ત હૃદયે એકઠા થયો હતો. ગુરુવારે અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ઉડાન ભર્યા બાદ તરત જ એક રહેણાંક વિસ્તારમાં તૂટી પડેલા લંડન ...