ભારતીય ટીમે ઇંગ્લેન્ડ સામે તેની ઘરઆંગણે પાંચ ટી20 અને 3 વનડે મેચ રમશે, નીતિશ રેડ્ડી, જુરેલનો પણ ટીમમાં સમાવેશ, રમનદીપ અને પરાગ બહાર IND vs ENG Series : ભારતીય ક્રિકેટ ટીમને ઘરઆંગણે ઇંગ્લેન્ડ સામે પાંચ મેચની T20 શ્રેણી પણ રમવાની છે. આ ટી20 શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. સૂર્યકુમાર યાદવ ટી20 શ્રેણીમાં ટીમનું નેતૃત્વ કરશે. જ્યારે અક્ષર ...