કેનેડાને મળી શકે છે હિન્દુ વડાપ્રધાન, જસ્ટિન ટ્રુડોના રાજીનામા પછી, ઘણા અગ્રણી કેનેડિયન રાજકારણીઓએ કેનેડાના પીએમ પદ માટે પોતાની ઉમેદવારી રજૂ કરી જસ્ટિન ટ્રુડોના રાજીનામા પછી, ઘણા અગ્રણી કેનેડિયન રાજકારણીઓએ કેનેડાના પીએમ પદ માટે પોતાની ઉમેદવારી રજૂ કરી છે. આ દરમિયાન, ભારતીય મૂળના સાંસદ ચંદ્ર આર્યએ પણ વડા પ્રધાન પદ માટે પોતાની ઉમેદવારી રજૂ કરી છે, જેના પછી હવે પ્રશ્ન ...
કેનેડાના વડા પ્રધાને દેશમાં ખાલિસ્તાન તરફી અલગતાવાદીઓની હાજરીને સ્વીકારી પણ કહ્યું કે સમગ્ર શીખ સમુદાય તેનું પ્રતિનિધિત્વ કરતો નથી ઓટાવાઃ ભારત સાથેના રાજદ્વારી તણાવ વચ્ચે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ પહેલીવાર સ્વીકાર્યું છે કે તેમના દેશમાં ખાલિસ્તાનીઓ હાજર છે. ભારત લાંબા સમયથી કેનેડા દ્વારા ભારત વિરોધી ઉગ્રવાદીઓને જગ્યા આપવાની વાત કરી રહ્યું છે. અભૂતપૂર્વ ઘટનાક્રમમાં, કેનેડાના વડા પ્રધાને દેશમાં ખાલિસ્તાન તરફી ...