વિવિધ દેશોના રાજદ્વારીઓએ વેલિંગ્ટન ખાતે આવેલી ઇન્ડિયન હાઇકમિશનની મુલાકાત લઇને ભારતના પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહને શ્રદ્ધાંજલિ સંદેશો પાઠવ્યો કેતન જોષી. આપણું ગુજરાત ન્યૂઝ. ઓકલેન્ડભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહનું ગુરુવારે રાત્રે દિલ્હીની એઈમ્સમાં અવસાન થયું હતું. તેમના નિધન પર વિશ્વભરના દેશોએ શોક વ્યક્ત કર્યો છે અને વેલિંગ્ટન ખાતે ઇન્ડિયન હાઇકમિશન ન્યૂઝીલેન્ડ દ્વારા પૂર્વ વડાપ્રધાનને શ્રદ્ધાંજલિ સંદેશો પાઠવવા માટે કોન્ડોલન્સ બૂક મૂકવામાં આવી ...