730 વધુ લોકો મ્યાનમારમાં ઘાયલ થયા, મોડી રાત્રે ભૂકંપના તીવ્ર આંચકા, લોકોમાં ભયનો માહોલ, ભારતે સહાય મોકલવાનું શરૂ કર્યું મ્યાન નમાર અને થાઈલેન્ડમાં આવેલા શક્તિશાળી ભૂકંપોના કારણે ભારે તારાજી સર્જાઈ છે, જેમાં અત્યાર સુધીમાં 150 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે અને સેંકડો લોકો ઘાયલ થયા છે. ભારત સરકારે તાત્કાલિક સહાય મોકલવાની જાહેરાત કરી છે. આ ભીષણ ભૂકંપે મ્યાનમાર અને ...
ઘણી ઇમારતો ધરાશાયીના અહેવાલ, 43 લોકો ગુમ, બેંગકોકમાં કટોકટી જાહેર, 12 મિનિટમાં બે વાર ધરતી ધ્રુજી, બેંગકોકમાં ઇમર્જન્સી જાહેર કરાઇ શુક્રવારે દક્ષિણ-પૂર્વ એશિયામાં બે શક્તિશાળી ભૂકંપ આવ્યા, જેના કારણે ભારે વિનાશ થયો. થાઇલેન્ડની રાજધાની બેંગકોકમાં ઘણી ઇમારતો હલી ગઈ. આ સમય દરમિયાન, એક નિર્માણાધીન બહુમાળી ઇમારત થોડી જ વારમાં ધરાશાયી થઈ ગઈ. બેંગકોકમાં, ઉંચા છતવાળા પૂલમાંથી પાણી ઓવરફ્લો થઈને શેરીઓ ...
બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં 10:15ની આસપાસના સમયમાં ભૂકંપના આંચકા અનુભવાતા લોકો ઘરની બહાર દોડી આવ્યા ઉત્તર ગુજરાતમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં 10:15ની આસપાસના સમયમાં ભૂકંપના આંચકા અનુભવાતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતાં. પાલનપુર, વડગામ, ડીસા સહિતના વિસ્તારોમાં ધરા ધ્રૂજી છે. 4.2 રિક્ટર સ્કેલની તીવ્રતાનો આંચકો હોવાની વિગતો છે. ભૂકંપના આંચકાને લઈને લોકો ઘરમાંથી બહાર દોડી ...