બે પ્રકારના વિઝા હેઠળ 12 મહિના અને 3 વર્ષનો વર્ક ટુ રેસિડેન્સી ફાસ્ટ-ટ્રેક પાથવે, નવા વિઝાનો હેતુ અનુભવી રોકાણકારોને આકર્ષવાનો છે, જેઓ નોકરીઓનું સર્જન કરી અર્થતંત્રને વેગ આપી શકે ન્યુઝીલેન્ડ સરકારે દેશના અર્થતંત્રને વેગ આપવા અને નોકરીઓનું સર્જન કરવા માટે એક મોટો ઇમિગ્રેશન ફેરફાર જાહેર કર્યો છે. સરકારે અગાઉના એન્ટરપ્રિન્યોર વર્ક વિઝા ને બંધ કરીને નવા બિઝનેસ ઇન્વેસ્ટર વિઝા (Business ...
ન્યુઝીલેન્ડ સરકારે જાહેરાત કરી છે કે કૃષિ, વનસંવર્ધન અને પર્યટન જેવા ક્ષેત્રોને ટેકો આપવા માટે બે નવા વર્ક વિઝા ડિસેમ્બરમાં અરજીઓ માટે ખુલ્લા થશે ઇમિગ્રેશન મિનિસ્ટર એરિકા સ્ટેનફોર્ડે પર રીજનલ કોન્ટ્રાક્ટરો, વાઇન બનાવતા સ્ટાફ અને ચેરલિફ્ટ ઓપરેટર્સ જેવા ક્ષેત્રો માટે ત્રણ વર્ષના ગ્લોબલ વર્કફોર્સ સીઝનલ વિઝાની જાહેરાત કરી છે. સ્ટેનફોર્ડે જણાવ્યું કે આ વિઝાનો હેતુ વિશિષ્ટ અને અત્યંત કુશળ કામદારોને ...
નેશનલ ગઠબંધન સરકાર NCEAના તમામ સ્તરને બદલીને એક નવી અને વધુ સુસંગત શિક્ષણ પદ્ધતિ લાવવાની તૈયારીમાં, વડાપ્રધાન ક્રિસ્ટોફર લક્સન અને શિક્ષણ મંત્રી એરિકા સ્ટેનફોર્ડ દ્વારા જાહેર પ્રસ્તાવ જાહેર ઓકલેન્ડ, ન્યુઝીલેન્ડ: ન્યુઝીલેન્ડ સરકારે શાળાકીય પરીક્ષા પ્રણાલી (New Zealand Certificate of Education ) NCEA માં મોટા ફેરફારો કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. વડાપ્રધાન ક્રિસ્ટોફર લક્સન અને શિક્ષણ મંત્રી એરિકા સ્ટેનફોર્ડ દ્વારા જાહેર કરાયેલા આ ...
વિદેશના પ્રતિભાશાળી ટીચર્સ માટે ન્યૂઝીલેન્ડ સૌથી શ્રેષ્ઠ, એરિકા સ્ટેનફોર્ડે પ્રાઇમરી ટીચર્સને રાહત આપતા કર્યું એલાન, 26મી માર્ચથી પ્રોસેસ કરી શકાશે સરકાર ન્યુઝીલેન્ડ આવતા શિક્ષકો માટે રેસીડેન્સી માટે અરજી કરવાનું સરળ બનાવી રહી છે, ઇમિગ્રેશન મંત્રી એરિકા સ્ટેનફોર્ડે આજે તેની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે તેઓ ન્યુઝીલેન્ડને “વિદેશી પ્રતિભા માટે સ્પર્ધાત્મક સ્થળ” બનાવી રહ્યા છે. આવતા મહિનાના અંતથી, દેશમાં એક્રેડિટેડ ...
31 ઓક્ટોબરથી નવો ફેરફાર અમલમાં આવશે, હવેથી બીજી વખત MEPV નહીં મળી શકે, લેબર સરકારે જુલાઇ 2021માં MEPV શરૂ કર્યું હતું 31 ઑક્ટોબર 2024 થી, લોકો હવે બીજા માઇગ્રન્ટ એક્સપ્લોઇટેશન પ્રોટેક્શન વર્ક વિઝા (MEPV) માટે અરજી કરી શકશે નહીં. જુલાઈ 2021માં રજૂ કરાયેલા આ વિઝાનો હેતુ ન્યૂઝીલેન્ડમાં કાયદેસર રીતે રહીને માઇગ્રન્ટ્સ શોષણની પરિસ્થિતિઓમાંથી પોતાને બચાવી શકે તેમાં મદદ કરવાનો હતો. ...
ઇમિગ્રેશન મિનિસ્ટર એરિકા સ્ટેનફોર્ડએ કર્યો ખુલાસો, હાલ કુલ 177 વર્કર ઓવર સ્ટે કરી રહ્યા હોવાનું ખૂલ્યું ઇમિગ્રેશન ન્યુઝીલેન્ડ મિનિસ્ટર એરિકા સ્ટેનફોર્ડએ કેટલાંક આંકડા જાહેર કર્યા છે જે અત્યંત ચોંકાવનારા છે. INZ ના આંકડા પ્રમાણે ગેબ્રિયલ વાવાઝોડાથી દેશમાં થયેલા નુકસાન માટે કેટલાંક વર્કરોને બોલાવવામાં આવ્યા હતા જેમાંથી હાલ દર છ વિઝા એપ્લિકન્ટસમાંથી એક ઓવર સ્ટેયર છે. આત્યંતિક હવામાનની ઘટનાઓ બાદ છ ...















