DOWNLOAD! તમારી ગુજરાત એપ્લિકેશન હમણાં જ ડાઉનલોડ કરો

રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો ઉભો કરનારાઓને દેશમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે નહીં, મમતા બેનરજી પર પ્રહાર, કહ્યું ભારત-બાંગ્લાદેશ સરહદે બોર્ડર બનાવવા માટે જમીન સંપાદન નથી કરી રહ્યા લોકસભામાં ઇમિગ્રેશન બિલ પાસ થઇ ગયું છે. લોકસભામાં બિલ જ્યારે પસાર થયું ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- ભારત ધર્મશાળા નથી. નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સરકાર ફક્ત તે લોકોને ભારત આવતા અટકાવશે જેમના ...