DOWNLOAD! તમારી ગુજરાત એપ્લિકેશન હમણાં જ ડાઉનલોડ કરો

1 ડિસેમ્બર 2025 થી, ન્યૂઝીલેન્ડ ઇમિગ્રેશન માત્ર ભારત સરકારના વિદેશ મંત્રાલય દ્વારા ઇશ્યુ કરાયેલ પોલીસ ક્લિયરન્સ સર્ટિફિકેટ સ્વીકારશે ‘આપણું ગુજરાત ન્યૂઝ’. ઓકલેન્ડ1 ડિસેમ્બર 2025 થી, ઇમિગ્રેશન ન્યુઝીલેન્ડ, ભારતમાં રહેતા ભારતીય નાગરિક વિઝા અરજદારો માટે, ફક્ત ભારતીય વિદેશ મંત્રાલયના પ્રાદેશિક પાસપોર્ટ કાર્યાલય દ્વારા જારી કરાયેલ પોલીસ ક્લિયરન્સ સર્ટિફિકેટ સ્વીકારશે. ઇમિગ્રેશન ન્યૂઝીલેન્ડ દ્વારા જારી કરાયેલા નોટિફિકેશનમાં કહેવમાં આવ્યું છે કે અમને મળતા ...

ભારતના ન્યૂઝીલેન્ડ ખાતેના હાઇકમિશનર નીતા ભૂષણ દ્વારા રાષ્ટ્રધ્વજ લહેરાવાયો, ભારતની વિવિધ સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ સાથે 400થી વધુ લોકોની હાજરી આપણું ગુજરાત ન્યૂઝ. વેલિંગ્ટનવેલિંગ્ટનમાં ભારતીય હાઈ કમિશને 15મી ઓગસ્ટ, 2025ના રોજ ચાન્સરી પરિસરમાં ધ્વજવંદન સમારોહ સાથે ભારતના 79મા સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી કરી હતી. આ સમારોહમાં ભારતીય અને કિવી સમુદાયના સભ્યો, શાળાના બાળકો, ભારતીય મૂળના લોકો અને ભારતના મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. ...

અમેરિકા-ઇઝરાયલ-રશિયા-જર્મની-ઇટાલી જેવા દેશોએ ભારતને ટેકો આપ્યો; વિશ્વ નેતાઓએ તેની નિંદા કરી, આતંકવાદ સામેની લડાઇમાં અમેરિકા ભારતની પડખે- ડોનાલ્ડ ટ્રમ્પ વિદેશ મંત્રી વિન્સ્ટન પીટર્સે આતંકી હુમલાની નિંદા કરી જમ્મુ અને કાશ્મીરમાં પહેલગામ આતંકવાદી હુમલાની વિશ્વ નેતાઓએ કઠોર શબ્દોમાં નિંદા કરી છે. ન્યૂઝીલેન્ડ સહિત વિશ્વએ ભારત પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી છે. ન્યૂઝીલેન્ડના વિદેશ મંત્રી વિન્સ્ટન પીટર્સે પણ ટ્વિટ કરીને શોકસંદેશો પાઠવ્યો હતો. ...

ગૃહમંત્રી શ્રીનગરમાં સુરક્ષા સમીક્ષા બેઠક, PM મોદી સાઉદી અરેબિયાનો પ્રવાસ અધવચ્ચે છોડી દેશ પરત ફરશે મંગળવારે (22 એપ્રિલ 2025) દક્ષિણ કાશ્મીરના મુખ્ય પર્યટન સ્થળ પહેલગામમાં આતંકવાદીઓએ પ્રવાસીઓના જૂથ પર હુમલો કર્યો. પોલીસ ગણવેશમાં બે થી ત્રણ આતંકવાદીઓએ પ્રવાસીઓ પર 50 થી વધુ રાઉન્ડ ફાયરિંગ કર્યું. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ આતંકવાદી હુમલામાં 28 થી વધુ લોકોના મોતની આશંકા છે. ગૃહમંત્રી અમિત ...

રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો ઉભો કરનારાઓને દેશમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે નહીં, મમતા બેનરજી પર પ્રહાર, કહ્યું ભારત-બાંગ્લાદેશ સરહદે બોર્ડર બનાવવા માટે જમીન સંપાદન નથી કરી રહ્યા લોકસભામાં ઇમિગ્રેશન બિલ પાસ થઇ ગયું છે. લોકસભામાં બિલ જ્યારે પસાર થયું ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- ભારત ધર્મશાળા નથી. નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સરકાર ફક્ત તે લોકોને ભારત આવતા અટકાવશે જેમના ...

સૌથી પહેલા યુએસ નેશનલ ઇન્ટેલિજન્સ ડિરેક્ટર તુલસી ગબાર્ડ સાથે યોજાઇ બેઠક, પીએમ મોદી અબજોપતિ ઉદ્યોગપતિ એલોન મસ્ક સહિત ઘણા અમેરિકન ઉદ્યોગપતિઓને પણ મળશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસના અમેરિકાના પ્રવાસે છે, જ્યાં તેઓ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મળશે. પીએમ મોદી અને ટ્રમ્પ વચ્ચેની વાતચીત ખાસ કરીને વેપાર, સંરક્ષણ અને ઉર્જા સહયોગ જેવા ક્ષેત્રોમાં સહયોગ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. આ ...

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) વચ્ચે પણ સમજૂતી થઈ, ભારતીય ટીમ દુબઈમાં ચેમ્પિયન્સ ટ્રોફીમાં પોતાની મેચ રમશે ICC Champions Trophy Hybrid Model 2025: ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ ‘હાઇબ્રિડ મોડલ’ પર ચેમ્પિયન્સ ટ્રોફી 2025 યોજવાની મંજૂરી આપી છે. હવે આ ટુર્નામેન્ટ પાકિસ્તાન અને દુબઈ ...

અમદાવાદ સહિત વધુ 7 એરપોર્ટ પર શરૂ થશે, ભારતીય નાગરિકો અને OCI કાર્ડહોલ્ડર્સને ઝડપી ઇમિગ્રેશન ક્લિયરન્સનો લાભ મળશે આપણું ગુજરાત ન્યૂઝ.કેન્દ્રીય ગૃહ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, કેન્દ્ર સરકારે તેના 100 દિવસના કાર્યકાળ દરમિયાન વિશ્વસનીય પ્રવાસી કાર્યક્રમ ‘ફાસ્ટ ટ્રેક ઈમિગ્રેશન-ટ્રસ્ટેડ ટ્રાવેલર પ્રોગ્રામ’ (FTI-TTP) શરૂ કર્યો હતો. FTI-TTPનો હેતુ ઝડપી, સરળ, સુરક્ષિત ઇમિગ્રેશન ક્લિયરન્સ સાથે આંતરરાષ્ટ્રીય હિલચાલને સરળ બનાવવાનો છે. ...

પ્રસાદના લાડુમાં ચરબીની ભેળસેળ, સવારે લાડુના સેમ્પલ નેશનલ ડેરી ડેવલપમેન્ટ બ્યુરોની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. સાંજે રિપોર્ટ આવ્યો કે લાડુમાં ભેળસેળ થઈ રહી તિરુપતિ બાલાજીના પ્રસાદના લાડુમાં ચરબીની ભેળસેળ શ્રદ્ધાળુઓ સામે ગંભીર ગુનાથી ઓછી નથી. દેશભરના ધર્મપ્રેમીઓમાં બાલાજી પ્રત્યે અપાર શ્રદ્ધા છે. ચંદ્રબાબા નાયડુએ આરોપ લગાવ્યો હતો કે લાડુ બનાવવામાં માછલીનું તેલ અને અન્ય પ્રાણીઓની ચરબીનો ઉપયોગ કરવામાં આવે છે. ...

વિરોધ પ્રદર્શનમાં બાંગ્લાદેશી નાગરિકોની માંગણી, ન્યૂઝિલેન્ડ સરકાર હિન્દુઓના હકમાં વૈશ્વિક સ્તરે અવાજ ઉઠાવે, મોટી માત્રામાં બાંગ્લાદેશી હિન્દુઓ તથા ભારતીય હિન્દુ સંગઠનોએ વિરોધ નોંધાવ્યો આપણું ગુજરાત ન્યૂઝ.બાંગ્લાદેશમાં છેલ્લા ઘણા સમયથી ફાટી નીકળેલી હિંસાને પગલે હિન્દુઓની બે રહેમી પૂર્વક હત્યા કરવામાં આવી રહી છે જેના પડઘા સમગ્ર વિશ્વમાં પડ્યા છે આજે ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડ ખાતે આવેલા અટોયા સ્ક્વેર ખાતે હિન્દુ સંગઠનો દ્વારા બાંગ્લાદેશમાં ...