સિંધુ જળ સંધિ પર પ્રતિબંધ, પાકિસ્તાની નાગરિકોના વિઝા રદ, પાકિસ્તાની એમ્બેસી 48 કલાકમાં બંઘ કરવાનો આદેશ અટારી બોર્ડર બંઘ કરાશે, વિદેશ મંત્રાલયની જાહેરાત પાકિસ્તાને જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો જવાબ આપવાનું શરૂ કરી દીધું છે. બુધવારે (23 એપ્રિલ, 2025) ના રોજ વડા પ્રધાનના નિવાસસ્થાને યોજાયેલી CCS બેઠકમાં અનેક નિર્ણયો લેવામાં આવ્યા, જેમાં સિંધુ જળ સંધિને સ્થગિત કરવા અને ...
BCCIએ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલને નિર્ણય જણાવ્યો, સત્તાવાર કાર્યક્રમ જાહેર થાય તે પહેલા PCBને ચોંકાવ્યું, ભારત સરકાર દ્વારા ટીમને પાકિસ્તાન ન મોકલવાની સલાહ આપવામાં આવી CHAMPIONS TROPHY 2025 : ભારતીય ટીમ ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે પાકિસ્તાન નહીં જાય. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ આ અંગે ICC (ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ)ને જાણ કરી છે. ઈએસપીએન ક્રિકઈન્ફોના અહેવાલ મુજબ, બીસીસીઆઈએ આઈસીસીને જાણ ...