શીખ શ્રદ્ધાળુઓ માટે દિવાળી પહેલા ખુશીના સમાચાર, બંને દેશો વચ્ચે ફરીથી સમજૂતિ કરાર પર સહમતિ કરતારપુર સાહિબ જતા ભારતીય શીખ શ્રદ્ધાળુઓ માટે દિવાળી પહેલા એક ખુશીના સમાચાર આવ્યા છે.ભારતીય વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ભારત અને પાકિસ્તાન વચ્ચે રાજદ્વારી ચેનલો દ્વારા વાતચીત થઈ હતી. જેમાં કરતારપુર સાહિબ કોરિડોર પરના કરારને પાંચ વર્ષ માટે લંબાવવા પર સહમતિ બની છે. કરતારપુર સાહિબ કોરિડોર ...