કુવૈતમાં લાગેલી આગમાં 49 લોકોના મોત, મોટાભાગના લોકો કેરળ અને તમિલનાડુના નાગિરક. વડાપ્રધાને કુવૈતમાં આગની ઘટનાથી સંબંધિત પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે બેઠક યોજી માં બુધવારે સવારે એક બિલ્ડિંગમાં લાગેલી આગમાં 49 લોકોના મોત થયા છે અને 30 લોકો ઘાયલ થયા છે. મૃતકોમાં 40 ભારતીયોનો સમાવેશ થાય છે. અત્યાર સુધી આ ઘટનામાં જીવ ગુમાવનારા લોકોમાં કેરળના રહેવાસી નાગરિકોની ઓળખ થઈ ગઈ ...