શ્રેણીબદ્ધ વિસ્ફોટોમાં અત્યાર સુધીમાં 9 લોકોના મોત, લગભગ 2800 લોકો ઘાયલ, ઈરાનના રાજદૂત પણ ઘાયલ લેબનોનની રાજધાની બેરૂતમાં મંગળવારે (17 સપ્ટેમ્બર)ના રોજ થયેલા શ્રેણીબદ્ધ વિસ્ફોટોમાં અત્યાર સુધીમાં 9 લોકોના મોત થયા છે. લેબનીઝ મીડિયાના અહેવાલો અનુસાર, હિઝબુલ્લાહ લડવૈયાઓ અને અન્ય લોકો દ્વારા પેજરમાં શ્રેણીબદ્ધ વિસ્ફોટોને કારણે લગભગ 2800 લોકો ઘાયલ થયા છે. હવે આ મામલે હિઝબુલનું નિવેદન પણ સામે આવ્યું ...