DOWNLOAD! તમારી ગુજરાત એપ્લિકેશન હમણાં જ ડાઉનલોડ કરો

એનડીએએ પોતાના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવારનું નામ જાહેર કર્યું, વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં વિગતવાર ચર્ચા બાદ સીપી રાધાકૃષ્ણનના નામને મંજૂરી આપવામાં આવી એનડીએએ પોતાના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવારનું નામ જાહેર કર્યું છે. ભાજપ પ્રમુખ જેપી નડ્ડાએ આ જાહેરાત કરતા કહ્યું છે કે સીપી રાધાકૃષ્ણન (CP Radhakrishnan) એનડીએના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર રહેશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં વિગતવાર ...

ડોનાલ્ડ ટ્રમ્પના ભારત પર 50 ટકા ટેરિફ લગાવ્યા બાદ પીએમ મોદીનું નિવેદન, વ્યક્તિગત રીતે મારે આ માટે ખૂબ મોટી કિંમત ચૂકવવી પડશે પણ હું તેના માટે તૈયાર છું ડેરી ખેડૂતોના હિત સાથે ક્યારેય સમાધાન કરશે નહીં-PM Modi અમેરિકા સાથે ટેરિફ વોર વચ્ચે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના ખેડૂતોના પક્ષમાં એક મોટું નિવેદન આપ્યું છે. પીએમ મોદીએ કહ્યું છે કે ખેડૂતોના હિતનું ...

અમેરિકા દ્વારા 1 ઓગસ્ટથી ભારતીય ઉત્પાદનો પર 25% ટેરિફ લગાવવાના નિર્ણયથી કયા ક્ષેત્રો પ્રભાવિત થશે… ભારતના GDPમાં ઘટાડો થવાની સંભાવના, અમેરિકા દ્વારા 1 ઓગસ્ટથી ભારતીય ઉત્પાદનો પર 25% ટેરિફ લગાવવાના નિર્ણયથી ભારતના નિકાસ ક્ષેત્રમાં ગંભીર અસર પડી શકે છે. આનાથી GDPમાં 0.2% થી 0.5% સુધી ઘટાડો થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. ખાસ કરીને ઓટો, ટેક્સટાઇલ, ઇલેક્ટ્રોનિક્સ અને જેમ્સ-જ્વેલરી જેવા ...

ભારત સરકારે PIO કાર્ડધારકો માટે મહત્વપૂર્ણ રાહતની જાહેરાત કરી, ભારતે સરકારે કહ્યું, કોઈ વધુ વિસ્તરણ કરવામાં આવશે નહીં ભારત સરકારે પર્સન્સ ઓફ ઇન્ડિયન ઓરિજિન (PIO) કાર્ડ સંબંધિત નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. આ માર્ગદર્શિકા અનુસાર, PIO કાર્ડની માન્યતા 31 ડિસેમ્બર, 2025 સુધી લંબાવવામાં આવી છે. આ નિર્ણયથી PIO કાર્ડધારકોને ભારતની યાત્રા કરવા માટે વધુ સમય મળશે. PIO કાર્ડની માન્યતા અને ...

ભારત અને પાકિસ્તાન વચ્ચે સીઝફાયર, ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વિટ કરીને જાહેરાત, ભારત અને પાકિસ્તાન સરકારે પણ સત્તાવાર જાહેર કર્યું 22 એપ્રિલના રોજ પહેલગામ આતંકવાદી હુમલાના જવાબમાં, ભારતે 7 મેના રોજ પાકિસ્તાન અને પાકિસ્તાન કબજા હેઠળના જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી છાવણીઓ સામે ઓપરેશન સિંદૂર ચલાવ્યું. આનાથી હતાશ થઈને, પાકિસ્તાને ભારતીય લશ્કરી થાણાઓ અને નાગરિક વિસ્તારો પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. ચાર ...

પહેલા સીધી આયાત અને નિકાસ બંધ હતી, પરંતુ હવે પરોક્ષ આયાત બંધ કરી દેવામાં આવી, હવે ભારત સરકારની મંજૂરી જરૂરી રહેશે ભારત સરકારે હવે પાકિસ્તાનથી આવતી વસ્તુઓ પર સંપૂર્ણ પ્રતિબંધ (ભારત વિરુદ્ધ પાકિસ્તાન આયાત પ્રતિબંધ) લાદી દીધો છે, જેનો અર્થ એ થયો કે હવે કોઈ પણ વસ્તુ પાકિસ્તાનથી કોઈપણ રીતે આવશે નહીં. વાણિજ્ય મંત્રાલયે કહ્યું કે હવે પાકિસ્તાનથી આયાત પર ...

અમેરિકા-ઇઝરાયલ-રશિયા-જર્મની-ઇટાલી જેવા દેશોએ ભારતને ટેકો આપ્યો; વિશ્વ નેતાઓએ તેની નિંદા કરી, આતંકવાદ સામેની લડાઇમાં અમેરિકા ભારતની પડખે- ડોનાલ્ડ ટ્રમ્પ વિદેશ મંત્રી વિન્સ્ટન પીટર્સે આતંકી હુમલાની નિંદા કરી જમ્મુ અને કાશ્મીરમાં પહેલગામ આતંકવાદી હુમલાની વિશ્વ નેતાઓએ કઠોર શબ્દોમાં નિંદા કરી છે. ન્યૂઝીલેન્ડ સહિત વિશ્વએ ભારત પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી છે. ન્યૂઝીલેન્ડના વિદેશ મંત્રી વિન્સ્ટન પીટર્સે પણ ટ્વિટ કરીને શોકસંદેશો પાઠવ્યો હતો. ...

ગૃહમંત્રી શ્રીનગરમાં સુરક્ષા સમીક્ષા બેઠક, PM મોદી સાઉદી અરેબિયાનો પ્રવાસ અધવચ્ચે છોડી દેશ પરત ફરશે મંગળવારે (22 એપ્રિલ 2025) દક્ષિણ કાશ્મીરના મુખ્ય પર્યટન સ્થળ પહેલગામમાં આતંકવાદીઓએ પ્રવાસીઓના જૂથ પર હુમલો કર્યો. પોલીસ ગણવેશમાં બે થી ત્રણ આતંકવાદીઓએ પ્રવાસીઓ પર 50 થી વધુ રાઉન્ડ ફાયરિંગ કર્યું. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ આતંકવાદી હુમલામાં 28 થી વધુ લોકોના મોતની આશંકા છે. ગૃહમંત્રી અમિત ...

બિલની તરફેણમાં 128 મત પડ્યા તો વિરોધમાં 95 મત, 13 કલાક સુધી મેરેથોન ચર્ચા બાદ મોદી સરકારને રાહત મળી વકફ સુધારા બિલ પર ૧૩ કલાકથી વધુ સમય સુધી ચર્ચા કર્યા બાદ, રાજ્યસભાએ પણ ગુરુવારે રાત્રે 2.30 વાગ્યા પછી મંજૂરી આપી દીધી હતી. રાજ્યસભામાં વક્ફ સુધારા બિલ 2025 પર નિર્ણય ધ્વનિ મતદાન દ્વારા નહીં પરંતુ મતોના વિભાજન દ્વારા લેવામાં આવ્યો હતો. ...

બંને દેશોના વડાપ્રધાને ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં સહયોગની સાથે, બંને દેશો આતંકવાદ, અલગતાવાદ અને કટ્ટરપંથી તત્વો સામે સાથે મળીને કામ કરવા સહમિત ભારત અને ન્યુઝીલેન્ડે તેમના સંરક્ષણ અને સુરક્ષા સંબંધોને સંસ્થાકીય બનાવવા માટે એક મહત્વપૂર્ણ કરાર પર હસ્તાક્ષર કર્યા છે. ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં સહયોગની સાથે, બંને દેશો આતંકવાદ, અલગતાવાદ અને કટ્ટરપંથી તત્વો સામે સાથે મળીને કામ કરવા સંમત થયા. તે જ સમયે, વડા ...