DOWNLOAD! તમારી ગુજરાત એપ્લિકેશન હમણાં જ ડાઉનલોડ કરો

26/11ના માસ્ટર માઇન્ડ તવ્વહુર રાણાના પ્રત્યાર્પણને પણ મંજૂરી આપી, 2030 સુધીમાં દ્વિપક્ષીય વેપાર બમણો કરવાનું લક્ષ્ય, પીએમ મોદીએ ટ્રમ્પને ભારતની મુલાકાત માટે આમંત્રણ આપ્યું PM Modi’s USA Visit : દ્વિપક્ષીય વાટાઘાટો બાદ પીએમ મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં ઘણી મોટી જાહેરાતો કરી છે. પીએમ મોદીએ કહ્યું કે અમે 2030 સુધીમાં અમારા દ્વિપક્ષીય વેપારને બમણાથી વધુ વધારીને $500 બિલિયન ...

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલ અને અમેરિકામાં ભારતીય રાજદૂત વિનય મોહન ક્વાત્રા પણ વ્હાઇટ હાઉસમાં હાજર રહ્યા પીએમ મોદી સાથેની તેમની મુલાકાત અંગે, યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે તેમને ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળીને આનંદ થયો. તેમને બંને દેશો વચ્ચે ઘણા વેપાર સોદા થવાની અપેક્ષા છે. “અમે ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સ માટે ...

Delhi Election Results : ભાજપ 48 બેઠકો જીતીને 27 વર્ષના વનવાસમાંથી બહાર આવ્યું, આપ 22 બેઠકો જ જીતી શક્યું, કોંગ્રેસના કુલ 70 ઉમેદવારોમાંથી 67ની ડિપોઝીટ જપ્ત થઇ તૃષ્ટીકરણ નહીં પરંતુ ભાજપની સંતુષ્ટીકરણની પોલીસીને પસંદ કરે છે- નરેન્દ્ર મોદી દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં આખરે આમ આદમી પાર્ટી (AAP)ની કારમી હાર થઇ છે. દિલ્હીમાં 11 વર્ષથી સત્તામાં રહેલી આમ આદમી પાર્ટીને આ ...

દિલ્હીની 70 વિધાનસભા બેઠકો માટે મતદાન 5 ફેબ્રુઆરીએ થયું, હવે મોટાભાગના એક્ઝિટ પોલમાં ભાજપ સરકાર બનાવશે, અરવિંદ કેજરીવાલને એક્ઝિટ પોલમાં જનતાનો જાકારો મહા EXIT POLLમાં AAPને 30, BJPને 39 સીટોની સંભાવના, કોંગ્રેસ શુન્ય દિલ્હીની 70 વિધાનસભા બેઠકો માટે મતદાન 5 ફેબ્રુઆરીએ થયું હતું. આ પછી, એક્ઝિટ પોલ બહાર આવવા લાગ્યા છે. એક્ઝિટ પોલમાં દિલ્હીમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. ...

1.56 કરોડ મતદાતા 699 ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે, ૧૩,૭૬૬ મતદાન મથકો પર સવારે ૭ થી સાંજે ૬ વાગ્યા સુધી મતદાન Delhi Election 2025 : દિલ્હીમાં વિધાનસભા ચૂંટણી માટે તબક્કો તૈયાર થઈ ગયો છે, જ્યાં આમ આદમી પાર્ટી ત્રીજી વખત સત્તા કબજે કરવા માટે લડી રહી છે. ભાજપ અને કોંગ્રેસ પણ દિલ્હીની ગાદી કબજે કરવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. બુધવારે ...

૧૪૪ વર્ષ પછી, મહાકુંભમાં સમુદ્ર મંથનનો દુર્લભ સંયોગ બની રહ્યો છે, ભક્તો સિદ્ધિ યોગમાં ડૂબકી લગાવશે Mahakumbh 2025 : ગંગા, યમુના અને અદ્રશ્ય સરસ્વતીના સંગમ કિનારે વિચારો, મંતવ્યો, સંસ્કૃતિઓ અને પરંપરાઓનું ભવ્ય સંમેલન 45 દિવસ સુધી ચાલશે. સમુદ્ર મંથન દરમિયાન નીકળેલા ઘડામાંથી અમૃતના થોડા ટીપાં છલકાતા યુગો પહેલા શરૂ થયેલી કુંભ સ્નાનની પરંપરા સોમવારે શરૂ થઈ હતી. વિશ્વભરના ધાર્મિક કાર્યક્રમોમાં ...

છેલ્લા 26 વર્ષની રાજનીતિ પર નજર કરીએ તો ભાજપે 1999, 2014, 2019, 2024માં ચાર વખત દેશની લોકસભાની ચૂંટણી જીતી હતી પરંતુ દિલ્હીમાં જીતી શકી નથી Delhi Assembly Election 2025 : ચૂંટણી પંચે દિલ્હી વિધાનસભા ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરી દીધી છે. પંચ દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમ અનુસાર, દિલ્હીમાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન 5 ફેબ્રુઆરી 2025ના રોજ એક જ તબક્કામાં થશે અને ...

બિલની તરફેણમાં 269 અને વિરુદ્ધમાં 198 મત પડ્યા, બિલને જોઇન્ટ પાર્લામેન્ટરી કમિટી પાસે મોકલવામાં આવ્યું, કાયદા મંત્રી અર્જુનરામ મેઘવાલે રજૂ કર્યું બિલ એક રાષ્ટ્ર, એક ચૂંટણીની જોગવાઈ કરવા માટે આજે સંસદમાં બંધારણ સંશોધન બિલ રજૂ કરવામાં આવ્યું છે. કાયદા પ્રધાન અર્જુન રામ મેઘવાલે લોકસભામાં ‘બંધારણ (129મો સુધારો) બિલ 2024’ રજૂ કર્યું હતું. તે જ સમયે, રાજ્યસભામાં હજુ પણ બંધારણ પર ...

વિદેશી હસ્તક્ષેપ આયોગ સમક્ષ પોતાની જુબાનીમાં ટ્રુડોએ પોતે સ્વીકાર્યું છે કે જ્યારે તેમણે શરૂઆતમાં આ મામલો ઉઠાવ્યો ત્યારે તેમની સરકાર પાસે ભારત વિરુદ્ધ મજબૂત પુરાવા નહોતા કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ વારંવાર પુનરોચ્ચાર કર્યો છે કે ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારત સરકારના એજન્ટો સામેલ હતા. ટ્રુડોના આ આરોપને કારણે ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો હાલમાં તણાવના સમયગાળામાંથી પસાર ...

જસ્ટીન ટ્રુડોનું આગમાં ઘી હોમે તેવું નિવેદન, કેનેડાના નાગરિકોની સુરક્ષા માટે કોઇપણ પગલું ભરીશું, ભારતે કહ્યું, તમારા રાજદ્વારીઓએ 19 ઓક્ટોબર 12 વાગ્યા સુધીમાં ભારત છોડવું પડશે ભારતે કેનેડિયન રાજદ્વારીઓને હાંકી કાઢ્યા છે અને તેમને શનિવાર, 19 ઓક્ટોબરની મધ્યરાત્રિ 12 પહેલા ભારત છોડવા કહ્યું છે. MEA ઑફિસ છોડતી વખતે, વ્હીલરે કહ્યું કે ભારતે આરોપો અંગે ઓટ્ટાવામાં કરેલા દાવાઓનું પાલન કરવું જોઈએ. ...