મુખ્ય વસ્તી ગણતરી સાથે જાતિગત સંખ્યા પણ ગણાશે, વિપક્ષ કોંગ્રેસ સહિત તમામ રાજકીય પક્ષો જાતિગત વસ્તી ગણતરીની કરતા હતા માંગ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે જાતિ વસ્તી ગણતરી અંગે મોટો નિર્ણય લીધો છે. સરકારે જાતિગત વસ્તી ગણતરી કરવાની જાહેરાત કરી છે. આ વસ્તી ગણતરી મુખ્ય વસ્તી ગણતરી સાથે હાથ ધરવામાં આવશે. કેબિનેટ બેઠક બાદ કેબિનેટના નિર્ણયો પર બોલતા કેન્દ્રીય મંત્રી અશ્વિની ...