બિલની તરફેણમાં 269 અને વિરુદ્ધમાં 198 મત પડ્યા, બિલને જોઇન્ટ પાર્લામેન્ટરી કમિટી પાસે મોકલવામાં આવ્યું, કાયદા મંત્રી અર્જુનરામ મેઘવાલે રજૂ કર્યું બિલ એક રાષ્ટ્ર, એક ચૂંટણીની જોગવાઈ કરવા માટે આજે સંસદમાં બંધારણ સંશોધન બિલ રજૂ કરવામાં આવ્યું છે. કાયદા પ્રધાન અર્જુન રામ મેઘવાલે લોકસભામાં ‘બંધારણ (129મો સુધારો) બિલ 2024’ રજૂ કર્યું હતું. તે જ સમયે, રાજ્યસભામાં હજુ પણ બંધારણ પર ...
વિદેશી હસ્તક્ષેપ આયોગ સમક્ષ પોતાની જુબાનીમાં ટ્રુડોએ પોતે સ્વીકાર્યું છે કે જ્યારે તેમણે શરૂઆતમાં આ મામલો ઉઠાવ્યો ત્યારે તેમની સરકાર પાસે ભારત વિરુદ્ધ મજબૂત પુરાવા નહોતા કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ વારંવાર પુનરોચ્ચાર કર્યો છે કે ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારત સરકારના એજન્ટો સામેલ હતા. ટ્રુડોના આ આરોપને કારણે ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો હાલમાં તણાવના સમયગાળામાંથી પસાર ...
જસ્ટીન ટ્રુડોનું આગમાં ઘી હોમે તેવું નિવેદન, કેનેડાના નાગરિકોની સુરક્ષા માટે કોઇપણ પગલું ભરીશું, ભારતે કહ્યું, તમારા રાજદ્વારીઓએ 19 ઓક્ટોબર 12 વાગ્યા સુધીમાં ભારત છોડવું પડશે ભારતે કેનેડિયન રાજદ્વારીઓને હાંકી કાઢ્યા છે અને તેમને શનિવાર, 19 ઓક્ટોબરની મધ્યરાત્રિ 12 પહેલા ભારત છોડવા કહ્યું છે. MEA ઑફિસ છોડતી વખતે, વ્હીલરે કહ્યું કે ભારતે આરોપો અંગે ઓટ્ટાવામાં કરેલા દાવાઓનું પાલન કરવું જોઈએ. ...
PM મોદીએ કર્યું સંબોધન : ક્વાડ માટે સમગ્ર માનવતા માટે સહિયારા લોકતાંત્રિક મૂલ્યોના આધારે સાથે મળીને કામ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ, 2025માં ભારતમાં ક્વોડ લીડર્સ સમિટનું આયોજન કરવાની પ્રતિબદ્ધતાનો પણ પુનરોચ્ચાર અમેરિકાના ડેલાવેરમાં આયોજિત ક્વાડ સમિટમાં ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયાના રાજ્યોના વડાઓએ હાજરી આપી હતી. આ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ સંમેલન એવા સમયે યોજાઈ રહ્યું ...
પીએમ મોદી QUAD સંમેલનમાં ભાગ લેશે, વર્ષ 2025નું QUAD સંમેલન ભારતમાં યોજાશે, 23 સપ્ટેમ્બરે પીએમ મોદી ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ‘સમિટ ઓફ ધ ફ્યુચર 2024’ને સંબોધિત કરશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 21 થી 23 સપ્ટેમ્બર સુધી અમેરિકાના પ્રવાસે જશે. વિદેશ મંત્રાલયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અમેરિકા પ્રવાસ અંગે માહિતી આપી છે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, વડાપ્રધાન મોદી 21 સપ્ટેમ્બરે અમેરિકાના ડેલાવેરના વિલ્મિંગ્ટનમાં ...
બંને દેશો વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવા બંને નેતાઓ વચ્ચે ચર્ચા આપણું ગુજરાત ન્યૂઝ. ઓકલેન્ડભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેના રાજદ્વારી સંબંધો અનેક ઉતાર ચઢાવ વાળા રહ્યા છે અને તેમાં નવા પ્રાણ પૂરવા માટે બંને દેશોના વડા કટિબદ્ધ જણાઇ રહ્યા છે. ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન ક્રિસ્ટોફર લક્સને આજે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફોન કર્યો હતો. જેમાં તેમણે લોકસભા ચૂંટણીમાં મેળવેલી જીત બદલ અભિનંદન પાઠવ્યા હતા. ...
રોહિત-કોહલીને અભિનંદન, સૂર્યાના કેચના વખાણ, દ્રવિડનો આભાર, PM મોદીએ હાર્દિક પંડ્યાની છેલ્લી ઓવર અને સૂર્ય કુમાર યાદવના કેચની પ્રશંસા કરી, તેમણે જસપ્રિત બુમરાહના યોગદાનને પણ વખાણ્યું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય ક્રિકેટ ટીમને T20 વર્લ્ડ કપ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે અને તેમને ચેમ્પિયન ગણાવ્યા છે અને કહ્યું છે કે વર્લ્ડ કપની સાથે સાથે ક્રિકેટરોએ પણ કરોડો લોકોના દિલ જીત્યા છે. ...
એક્ઝિટ પોલના અંદાજો પર વિશ્વાસ કરવામાં આવે તો એનડીએ સરકાર બનાવી શકે, સતત ત્રીજી જીત મેળવવા માટે PM નરેન્દ્ર મોદી અગ્રેસર, શું પંડિત જવાહરલાલ નહેરુનો રેકોર્ડ આજે તુટશે ? લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને મતદાન કરવામાં આવ્યું છે. સાત તબક્કાની મતદાન પ્રક્રિયા બાદ હવે એ દિવસ આવી ગયો છે જ્યારે જનાદેશ કોની તરફેણમાં છે તે પ્રશ્નનો જવાબ મળશે. શું જનતા ભાજપની ...
પંજાબમાં તમામ મોટા પક્ષો એકલા હાથે લડ્યા, SAD-BJP અલગ અલગ મેદાનમાં ઉતરતા કોને થશે ફાયદો ? દિલ્હીમાં ગઠબંધન પરંતુ પંજાબમાં કોંગ્રેસ અને AAP અલગ અલગ ચૂંટણી લડતા શું થશે ફાયદો ? પંજાબની તમામ 13 લોકસભા સીટો પર 1 જૂને છેલ્લા તબક્કાનું મતદાન સમાપ્ત થયા બાદ એક્ઝિટ પોલના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. પંજાબમાં સામાન્ય રીતે કોંગ્રેસ અને અકાલી દળ-ભાજપ વચ્ચે ...
એક્ઝિટ પોલ સાચા સાબિત થશે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત ચૂંટણીમાં પોતાની પાર્ટીને જીત અપાવવામાં દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુના રેકોર્ડની બરોબરી કરશે તમિલનાડુ અને કેરળમાં પોતાનું ખાતું ખોલે તેવી અપેક્ષા લોકસભા ચૂંટણીના છેલ્લા તબક્કાની પૂર્ણાહુતિ બાદ એક્ઝિટ પોલ (ચૂંટણી પછીના સર્વેક્ષણ) બહાર આવ્યા. તમામ સર્વેમાં ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)ને પ્રચંડ બહુમતી મળવાની આગાહી ...