ગ્રાન્ડ મુફ્તીના કાર્યાલયે પુષ્ટિ કરી, જોકે સત્તાવાર લેખિત પુષ્ટિની રાહ; 2018થી આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચામાં હતો કેસ સના, યમન: યમનમાં ફાંસીની સજાનો સામનો કરી રહેલી કેરળની ભારતીય નર્સ નિમિષા પ્રિયાની મોતની સજા સંપૂર્ણપણે રદ કરવામાં આવી છે. ભારતના ગ્રાન્ડ મુફ્તી કંથાપુરમ એપી અબુબકર મુસલિયારના કાર્યાલયે એક નિવેદન જારી કરીને આ માહિતીની પુષ્ટિ કરી છે. જોકે, યમનની સરકાર તરફથી હજુ સત્તાવાર લેખિત ...










