ભારત સરકારે PIO કાર્ડધારકો માટે મહત્વપૂર્ણ રાહતની જાહેરાત કરી, ભારતે સરકારે કહ્યું, કોઈ વધુ વિસ્તરણ કરવામાં આવશે નહીં ભારત સરકારે પર્સન્સ ઓફ ઇન્ડિયન ઓરિજિન (PIO) કાર્ડ સંબંધિત નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. આ માર્ગદર્શિકા અનુસાર, PIO કાર્ડની માન્યતા 31 ડિસેમ્બર, 2025 સુધી લંબાવવામાં આવી છે. આ નિર્ણયથી PIO કાર્ડધારકોને ભારતની યાત્રા કરવા માટે વધુ સમય મળશે. PIO કાર્ડની માન્યતા અને ...