DOWNLOAD! તમારી ગુજરાત એપ્લિકેશન હમણાં જ ડાઉનલોડ કરો

સિંધુ જળ સંધિ પર પ્રતિબંધ, પાકિસ્તાની નાગરિકોના વિઝા રદ, પાકિસ્તાની એમ્બેસી 48 કલાકમાં બંઘ કરવાનો આદેશ અટારી બોર્ડર બંઘ કરાશે, વિદેશ મંત્રાલયની જાહેરાત પાકિસ્તાને જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો જવાબ આપવાનું શરૂ કરી દીધું છે. બુધવારે (23 એપ્રિલ, 2025) ના રોજ વડા પ્રધાનના નિવાસસ્થાને યોજાયેલી CCS બેઠકમાં અનેક નિર્ણયો લેવામાં આવ્યા, જેમાં સિંધુ જળ સંધિને સ્થગિત કરવા અને ...