લાઓસ ખાતે આસિયન શિખર સંમેલન દરમિયાન બંને નેતાઓ વચ્ચે પ્રથમ બેઠક યોજાઇ, વેપાર અને રોકાણ, સંરક્ષણ, શિક્ષણ, કૃષિ, અવકાશ તકનીક સહિત વિવિધ ક્ષેત્રોમાં ભારત-ન્યૂઝીલેન્ડની ભાગીદારીને વધુ ગાઢ બનાવવા ચર્ચા પીએમ ક્રિસ્ટોફર લક્સનને ભારત આવવા માટે પીએમ મોદીનું આમંત્રણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ન્યુઝીલેન્ડના પ્રધાનમંત્રી ક્રિસ્ટોફર લક્સન આજે લાઓ પીડીઆરના વિએન્ટિયનમાં આસિયાન-ભારત સમિટની બાજુમાં મળ્યા હતા. બંને નેતાઓ વચ્ચે આ પ્રથમ ...
યુક્રેનની પ્રથમ સત્તાવાર મુલાકાતે PM નરેન્દ્ર મોદી, 4 વર્ષમાં ચોથી વખત ઝેલેન્સકીને મળશે, પોલેન્ડ બાદ યુક્રેનનું મહત્વપૂર્ણ પ્રવાસ, જાણો કેમ છે આ મુલાકાત ખાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોલેન્ડ અને યુક્રેનની મુલાકાતે જવાના છે. તે પહેલા પોલેન્ડ જશે જ્યાં તે 21 અને 22 ઓગસ્ટ વિવિધ બેઠકોમાં ભાગ લેશે. આ પછી તેઓ 23 ઓગસ્ટે યુક્રેનની મુલાકાત લેશે અને આ પ્રથમ વખત છે ...
કુવૈતમાં લાગેલી આગમાં 49 લોકોના મોત, મોટાભાગના લોકો કેરળ અને તમિલનાડુના નાગિરક. વડાપ્રધાને કુવૈતમાં આગની ઘટનાથી સંબંધિત પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે બેઠક યોજી માં બુધવારે સવારે એક બિલ્ડિંગમાં લાગેલી આગમાં 49 લોકોના મોત થયા છે અને 30 લોકો ઘાયલ થયા છે. મૃતકોમાં 40 ભારતીયોનો સમાવેશ થાય છે. અત્યાર સુધી આ ઘટનામાં જીવ ગુમાવનારા લોકોમાં કેરળના રહેવાસી નાગરિકોની ઓળખ થઈ ગઈ ...