DOWNLOAD! તમારી ગુજરાત એપ્લિકેશન હમણાં જ ડાઉનલોડ કરો

રોહિત શર્માની 11 વર્ષની લાંબી ટેસ્ટ કારકિર્દીનો અંત આવ્યો, ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝ બાદ હતો દબાણ હેઠળ, 67 ટેસ્ટમાં 24 ટેસ્ટમાં કરી કેપ્ટનશિપ ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. રોહિત ટી20 ફોર્મેટમાંથી પહેલાથી જ નિવૃત્તિ લઈ ચૂક્યો છે. હવે રોહિત શર્મા ટેસ્ટ ક્રિકેટમાં પણ રમતા જોવા મળશે નહીં. જોકે, રોહિત શર્મા વનડેમાં રમવાનું ચાલુ રાખશે. ...

A+થી લઇ C ગ્રેડ કેટેગરીમાં કુલ 334 ખેલાડીઓ સામેલ કરાયા, શ્રેયષ ઐયર સહિત ઇશાન કિશનનો પણ સમાવેશ કરાયો, ગત વખતે બંનેને પડતા મૂકાયા હતા સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ 1 ઓક્ટોબર 2024 થી 30 સપ્ટેમ્બર 2025 સુધીનો ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ 2024-25 ના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટની જાહેરાત કરી છે. આ વખતે એ પ્લસ શ્રેણીમાં ચાર ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. બીસીસીઆઈએ કુલ ...

ટીમ ઇન્ડિયા 254/6, ન્યૂઝીલેન્ડ 251/7, ટૂર્નામેન્ટમાં ટીમ ઇન્ડિયા અપરાજિત, મેન ઓફ ધ મેચ રોહિત શર્માએ સ્ફોટક 76 રન ફટકાર્યા, કેએલ રાહુલે અણનમ 34 રન ફટકારી ફિનિશરની ભૂમિકા નીભાવી, શ્રેયશ ઐયર 48 રન ભારતે ત્રીજી વખત ચેમ્પિયન્સ ટ્રોફી જીત, ટી20 વર્લ્ડ કપ બાદ વધુ એક ICC ટ્રોફી પર ભારતની જીત, રચિન રવિન્દ્ર મેન ઓફ ધ ટૂર્નામેન્ટ ભારતે ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની ...

યશસ્વી જયસ્વાલને પણ વન-ડે ટીમમાં પહેલીવાર સ્થાન, મોહમ્મદ શમીનું કમબેક, કુલદીપ અને અર્શદીપ સિંઘને પણ મળ્યું સ્થાન ICC Champions Trophy 2025 માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. મુખ્ય પસંદગીકાર અજિત અગરકરે 18 જાન્યુઆરી (શનિવાર) ના રોજ મુંબઈમાં આયોજિત એક પ્રેસ કોન્ફરન્સમાં ટીમની જાહેરાત કરી. ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતીય ટીમનું નેતૃત્વ રોહિત શર્મા કરશે. તેઓ પ્રેસ કોન્ફરન્સમાં હાજર હતા. આ વખતે ...

સિડની ટેસ્ટના બીજા દિવસે લંચ દરમિયાન રોહિત શર્માએ અંતિમ ટેસ્ટમાં કેમ ન રમ્યો તે વિશે વિગતવાર વાત કરી, તે અત્યારે ક્રિકેટ છોડીને ક્યાંય જઈ રહ્યો નથી- રોહિત શર્માનું નિવેદન Rohit Sharma on Retirement : ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ અંગે મોટું નિવેદન આપ્યું છે. આ સાથે જ તેમણે આગામી દિવસો માટે તેમની શું યોજના હશે તે અંગે ...

રાહુલ 0, કોહલી 5, રોહિત 9 રને આઉટ, દિગ્ગજો અંતિમ દિવસે પાણીમાં બેઠા, રોહિત-કોહલી પર સોશિયલ મીડિયામાં ચાહકો ભડક્યા, ભારત 340 રનના ટાર્ગેટ સામે 155 રનમાં ઢેર Border-Gavaskar trophy અંતર્ગત ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 5 મેચની સિરીઝ ચાલી રહી છે. આ શ્રેણીની ચોથી મેચ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG) ખાતે રમાઈ હતી, જ્યાં ભારતીય ટીમને 184 રનથી હારનો સામનો કરવો પડ્યો ...

બોર્ડર-ગાવસ્કર ટ્રોફી પહેલા ટીમ ઇન્ડિયાના કેપ્ટન રોહિત શર્માને ત્યાં પારણું બંધાયું, પ્રથમ ટેસ્ટ પહેલા જ ટીમ સાથે જોડાય તેવી શક્યતાઓ પ્રબળ Rohit Sharma Blessed With A Baby Boy: ભારતીય ટેસ્ટ અને વનડે ટીમના કેપ્ટન રોહિત શર્માના ઘરે ખુશીઓ આવી ગઈ છે. તે બીજી વખત પિતા બન્યો. રિતિકા સજદેહે પુત્રને જન્મ આપ્યો છે. રોહિત શર્માને એક પુત્રી પણ છે જેનું નામ ...

દિલ્હી એરપોર્ટ પર ટીમ ઇન્ડિયાનું શાનદાર સ્વાગત, પીએમઓમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળી સમગ્ર ટીમ, BCCIએ ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયા આપ્યા વિશ્વ જીત્યા બાદ ચેમ્પિયન ગુરુવારે પોતાના દેશ પરત ફર્યા હતા. ભારતે 13 વર્ષ બાદ ક્રિકેટ વર્લ્ડ કપ જીત્યો છે. આ જ કારણ છે કે દિલ્હીએ ટીમ ઈન્ડિયાનું પ્રેમથી સ્વાગત કર્યું અને મુંબઈએ તેનું પ્રેમથી સ્વાગત કર્યું. ચાહકોનો આવો ઉત્સાહ ...

રોહિત શર્મા અને વિરાટ કોહલી બાદ ભારતીય ટીમના વધુ એક ખેલાડીએ ક્રિકેટ પ્રેમીઓને ચોંકાવ્યા 29 જૂને, લગભગ સવારે 11 વાગ્યે (ભારતીય સમય મુજબ), જ્યારે કિંગ કોહલી ‘પ્લેયર ઓફ ધ મેચ’નો ખિતાબ લેવા આવ્યો ત્યારે વિરાટ કોહલીએ નિવૃત્તિ લેવાનો નિર્ણય કર્યો. કોહલીએ કહ્યું કે તે હવે T20 ફોર્મેટમાં નહીં રમે, તે ઈચ્છે છે કે યુવાનો આ જવાબદારી નિભાવે. થોડા કલાકો બાદ ...

રોહિત-કોહલીને અભિનંદન, સૂર્યાના કેચના વખાણ, દ્રવિડનો આભાર, PM મોદીએ હાર્દિક પંડ્યાની છેલ્લી ઓવર અને સૂર્ય કુમાર યાદવના કેચની પ્રશંસા કરી, તેમણે જસપ્રિત બુમરાહના યોગદાનને પણ વખાણ્યું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય ક્રિકેટ ટીમને T20 વર્લ્ડ કપ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે અને તેમને ચેમ્પિયન ગણાવ્યા છે અને કહ્યું છે કે વર્લ્ડ કપની સાથે સાથે ક્રિકેટરોએ પણ કરોડો લોકોના દિલ જીત્યા છે. ...