DOWNLOAD! તમારી ગુજરાત એપ્લિકેશન હમણાં જ ડાઉનલોડ કરો

ભારતીય કેપ્ટન રોહિત શર્માએ વિરાટ કોહલી બાદ T20 ક્રિકેટને કહ્યું અલવિદા, ચેમ્પિયનશિપ સાથે કરિયરનો અંત લાવ્યો રોહિત શર્મા-વિરાટ કોહલી યુગનો અંત, અલવિદા ‘રોકો’ આ નિર્ણય રોહિતની T20I કારકિર્દીનો યોગ્ય અંત દર્શાવે છે. તેઓએ તેની શરૂઆત 2007માં T20 વર્લ્ડ કપ જીતીને કરી હતી અને T20 વર્લ્ડ કપ (2024) જીતીને તેનો અંત કર્યો હતો. આ 17 વર્ષોમાં રોહિતે બેટ્સમેન તરીકે ઘણી સફળતા ...