86 વર્ષની વયે મુંબઈમાં નિધન, બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અવસાન થયું, પીએમ મોદી સહિત દુનિયાભારના લોકો દ્વારા અપાઇ રહી છે શ્રદ્ધાંજલિ Ratan Tata No More : સમગ્ર ભારતભરમાં શોકનું મોજું પ્રસરી ગયું છે. ભારતના દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાનું બુધવારે સાંજે નિધન થયું. તેમણે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. રતન ટાટા 86 વર્ષના હતા. છેલ્લા કેટલાક દિવસોથી તેમની તબિયત ...