DOWNLOAD! તમારી ગુજરાત એપ્લિકેશન હમણાં જ ડાઉનલોડ કરો

Top News :લોકસભા ચૂંટણી 2024માં રાહુલ ગાંધી બે લોકસભા સીટ વાયનાડ અને રાયબરેલીથી ચૂંટણી લડી રહ્યા છે चुनाव अब कैसे होना चाहिए?#Election #LokSabha #EVM #Ballot pic.twitter.com/0mXxchEKQw — With Priyanka Gandhi ???????? (@FanPriyankaGV) February 29, 2024 Top News :લોકસભા ચૂંટણી 2024માં રાહુલ ગાંધી બે લોકસભા સીટ વાયનાડ અને રાયબરેલીથી ચૂંટણી લડી રહ્યા છે. જો કે, આ ચૂંટણીમાં પ્રિયંકા ગાંધી કે તેમના ...

Top News :વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 13 મેના રોજ યોજાનારી ચૂંટણીના ત્રીજા તબક્કાના પ્રચાર માટે શુક્રવારે મહારાષ્ટ્રના નંદુરબારમાં જાહેર સભાને સંબોધિત કરી હતી Top News :વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 13 મેના રોજ યોજાનારી ચૂંટણીના ત્રીજા તબક્કાના પ્રચાર માટે શુક્રવારે મહારાષ્ટ્રના નંદુરબારમાં જાહેર સભાને સંબોધિત કરી હતી. આ રેલી દરમિયાન પીએમ મોદીએ કોંગ્રેસ સહિત તમામ વિપક્ષી પાર્ટીઓ પર જોરદાર નિશાન સાધ્યું હતું. વડાપ્રધાને ...

Arvind Kejriwal Bail :કેજરીવાલને મોટી રાહત આપતા સુપ્રીમ કોર્ટે તેમને 1 જૂન સુધી વચગાળાના જામીન આપ્યા છે Arvind Kejriwal Bail :દિલ્હી લિકર કૌભાંડ કેસમાં ધરપકડ કરાયેલા દિલ્હીના મુખ્યમંત્રીએ ED દ્વારા પોતાની ધરપકડને સુપ્રીમ કોર્ટમાં પડકારી છે. આ અરજીની સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું હતું કે તે ચૂંટણી પ્રચારને ધ્યાનમાં રાખીને કેજરીવાલને વચગાળાના જામીન આપવા પર વિચાર કરી શકે છે. આજે સુપ્રીમ ...

માતા પિતાને ભૂલી જતા પુત્ર પાછળ કરેલા ખર્ચને કારણે દેવામાં ડૂબી જનાર મા બાપે આત્મહત્યાનું અંતિમ પગલું ભરવું પડ્યું હતું જે માતાપિતા પોતાનાં સંતાનોને નાનપણથી મોટા થાય ત્યાં સુધી પ્રેમ-હૂંફ આપે છે તેઓને ભણાવવાથી લઈ લગ્ન સુધી તમામ જવાબદારી પૂર્ણ કરે છે અને પોતાના શોખના બલિદાન આપી બાળકો માટે બધું ન્યોછાવર કરતા હોય છે અને જ્યારે આજ બાળકો મોટા થઈને ...

Top News :કોંગ્રેસના વરિષ્ઠ નેતા મણિશંકર ઐયરે કહ્યું કે ભારતે પાકિસ્તાનની ઈજ્જત કરવી જોઈએ કારણ કે પાડોશી દેશ પાસે પરમાણુ બોમ્બ છે Top News :કોંગ્રેસના વરિષ્ઠ નેતા મણિશંકર ઐયરે કહ્યું કે ભારતે પાકિસ્તાનની ઈજ્જત કરવી જોઈએ કારણ કે પાડોશી દેશ પાસે પરમાણુ બોમ્બ છે. જો આપણે તેમનું સન્માન નહીં કરીએ તો તેઓ ભારત પર પરમાણુ હુમલો કરવાનું વિચારશે. વારસાગત ટેક્સ ...

Chardham Yatra :કેદારનાથ ધામના કપાટ ખુલવા સમયે મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી પણ હાજર રહયા હતા Chardham Yatra :આજે અક્ષય તૃતીયાનું પાવન પર્વ દેશભરમાં મનાવાઈ રહ્યું છે ત્યારે આજના દિવસથી ચાર ધામ યાત્રાની શરૂઆત સાથે બાબા કેદારના જયઘોષ વચ્ચે ભક્તોની ઉપસ્થિતીમાં કેદારનાથ ધામના કપાટ ખોલવામાં આવ્યા હતા. કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રી ધામને ભવ્ય રીતે ફૂલોથી શણગારવામાં આવ્યા છે. કેદારનાથ મંદિરને 20 ...

Top News :ઓસ્ટ્રેલિયાએ વિદેશી વિદ્યાર્થીઓને વિઝા આપવાના નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે Top News :ઓસ્ટ્રેલિયાએ વિદેશી વિદ્યાર્થીઓને વિઝા આપવાના નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે.જેના કારણે વિદેશી વિદ્યાર્થીઓ માટે ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ માટે વિઝા મેળવવું પહેલા કરતા થોડું મુશ્કેલ બની ગયું છે. નવી વિઝા પોલિસીમાં, ઓસ્ટ્રેલિયામાં પ્રવેશવા માટે વિદ્યાર્થી માટે જરૂરી બચત રકમમાં વધારો કરવામાં આવ્યો છે. ઑસ્ટ્રેલિયન સરકાર હવે ઑસ્ટ્રેલિયામાં રહેવાના ...