DOWNLOAD! તમારી ગુજરાત એપ્લિકેશન હમણાં જ ડાઉનલોડ કરો

અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોમાં થયું અવસાન, ભારતના સૌથી પ્રખ્યાત શાસ્ત્રીય સંગીતકારોમાંના એક ઝાકિર હુસૈનને 1988માં પદ્મશ્રી, 2002માં પદ્મ ભૂષણ અને 2023માં પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા હતા પ્રખ્યાત તબલાવાદક ઝાકિર હુસૈને દુનિયાને અલવિદા કહી દીધું છે. અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોમાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. તેઓ 73 વર્ષના હતા. હૃદય સંબંધિત સમસ્યાઓના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ છેલ્લા બે ...